Friday, August 15, 2025
Uam No. GJ32E0006963

મોરબીના વીસીપરા વિસ્તારમાં ઉકરડાથી ખદબદતી ગંદકી !!

મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં બોડીનું વિસર્જન થતા અધિકારીઓના હવાલે આવેલો પાલિકાનો વહીવટ સાંભળવામાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઉણા ઉતરતા હોવાથી દરેક વિસ્તારોને સમસ્યાઓ એટલી હદે ધેરી વળી છે કે લોકોનું...

હવામાન પલ્ટાશે ! અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાયુ

તા.16 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું મોજું આવવાની શક્યતાઓ  મોરબી : કમોસમી વરસાદ રાજ્યમાં ઘર કરી ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે અરબી સમુદ્રમાં સાયકલોનીક એર સર્ક્યુલેશન સર્જાયું હોવાથી હવામાનમાં બદલાવ આવવાની હવામાન...

આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થશે

ગુજરાત: હાલ રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વ અને 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 26 જાન્યુઆરી-2024 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી...

જયસુખ પટેલને હાઇકોર્ટની ફટકાર: આતો અસરગ્રસ્તોને મદદ કરી એટલે, બાકી તમે આ કોર્ટમાં ઉભા...

 મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં આજે રાજય સરકાર દ્વારા એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો. બીજી બાજુ, કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઓરેવા કંપનીને પણ...

મોરબી નગર પાલિકાના પૂર્વ ચેરમેન જશવંતીબેન સુરેશભાઈ સિરોહિયાનો આજે જન્મદિન

આજ રોજ  મોરબી નગર પાલિકા ના પુવૅ ચેરમેન શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ના જન્મ દિવસ નિમિત્તે અગનેશ્રવર મહાદેવ મંદિર પાસે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સેવા ભાવી દંપતી દ્વારા મફત શિક્ષણ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...