ગણપતિજીની પીઓપીની મૂર્તિઓ ઉપર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ થયું
ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો ઉપર મનાઇ ફરમાવવામાં આવી
મોરબી : મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ...
મોરબી: મચ્છુ-૨ કેનાલ નજીક થયેલ ટ્રિપલ અકસ્માતમાં યુવકનું મૃત્યુ
મૃતક યુવાન નાની વય નો હોય આ યુવાનના પિતા એ યુવકની આંખો ચક્ષુદાન કરી
(રિપોર્ટ : જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે રફાળેશ્વર નજીક ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુ પામેલ હાર્દિક હરેશભાઇ આદરેજીયા ઉ.વ.25 જે બાઇક...
મોરબીમાં કારખાનેદાર આત્મહત્યા કેસમાં આરોપીનો જામીન પર છુટકારો થયો
મોરબી: તાજેતરમા મોરબીમાં કારખાનેદાર આપઘાત કેસમાં ઝડપાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હોય અને કોર્ટે આરોપીની જામીન અરજી માન્ય રાખી જામીન પર છુટકારો કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસમાં મીતાબેન દિલીપભાઈ પાડલીયાએ...
મોરબી જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ જાડેજાની નિયુક્તિ
મોરબી: મોરબીમાં સતત ત્રણ ટર્મથી મોરબી જીલ્લા NSUI ના પ્રમુખ તરીકે રહેલ NSUI ના પ્રમુખ અને મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાના મહામંત્રી તેમજ ક્ષત્રિય સમાજના યુવા આગેવાન તથા સરકાર વિરુદ્ધ ન્યાયની...
સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા વીસીઇની હડતાળને ટેકો જાહેર
માળીયા મી. : તાજેતરમા પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી મગફળી ઓનલાઈનની ખરીદી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મહત્વની કામગીરી કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાની માંગણીને લઈને હડતાળ જાહેર કરી હતી. જો કે, સંગઠનના અભાવે...