Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના સિરામીક યુનિટમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક યુનિટમાં મજૂરોની ઓરડીમાંથી હત્યા કરેલી લાશ મળી હતી જેથી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી હતી દરમ્યાન મૃતક મહિલાના પતિની તાલુકા પોલીસે ધરપકડ કરેલ...

મોરબીની આંગડિયા પેઢીના કર્મચારીએ રૂપિયા ૪૩.૨૦ લાખથી વધુની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ

મોરરબી: સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના ઉડ ગામના રહેવાસી અને હાલમાં વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા મગનભાઈ ઉકાજી પ્રજાપતિએ મોરબી સીટી એ ડીવીઝન ફરિયાદ નોધાવી...

મોરબી જિલ્લામાં મંજૂરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી: ચાલુ માસમા મોરબી જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સભા,  સરઘસ,  આંદોલન, રેલી ન થાય તેમજ મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ...

મોરબી જિલ્લામાં રૂપિયા ૬૮૦ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરાયું

સુશાસન સપ્તાહની ઉજવણી નિમિતે આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરનું લોકાર્પણ કરાયું મોરબી : હાલ મોરબી જિલ્લામાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજે મોરબીની સિવિલ હોસ્પિટલમા સુશાસન સપ્તાહની...

મોરબી : સિરામિક ફેક્ટરીમાં મહિલાની હત્યા, આરોપી પતિ ફરાર

મોરબીના લખધીરપુર રોડ પરની ફેક્ટરીની ઓરડીમાં મહિલાનો મૃતદેહ હોવાની માહિતી મળતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે તો મૃતક મહિલાના શરીર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...