Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ચાઇના કલેનું ગેરકાયદે વહન કરતા ત્રણ ટ્રક ઝડપાયા

ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસને સોપાયો મોરબી : હાલ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચાઇન કલે ભરેલા ત્રણ ટ્રક ઝડપી...

મોરબી: ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું, 12ની ધરપકડ

એલસીબીએ જુગારધામ ઝડપીને રોકડા રૂ. 6.01 લાખ સહિત કુલ રૂ. 26.58 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : તાજેતરમા મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની...

મોરબી પોલીસે સિરામિકના ગોડાઉનમાં જુગાર રમતા 5 ને ઝડપ્યા : રૂ. 4 લાખની રોકડ...

મોરબી : મોરબીમાં સિરામિક કારખાનામાં ગોડાઉનની અંદર ચાલતા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડ્યો છે. જેમાં 5 શખ્સોને રૂ. 4 લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી...

મોરબી: નીલકંઠ સ્કૂલમાં મહીલા સશક્તિકરણના કાર્યક્રમ યોજાય ગયો

મોરબી: હાલ આજરોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવે અને જીવનમાં કંઈક કરે તે માટે મોરબીની નીલકંઠ સ્કૂલમાં ખાસ મહીલા મહેમાનો બોલાવવામાં આવ્યા હતા અને મહિલા સશક્તિકરણના  કાર્યક્રમનું આયોજન કરવામાં...

ટંકારાના વિરવાવ ગામે બાપા સીતારામ યુવક મંડળ(વિરવાવ) દ્વારા ચાલુ વરસાદે વૃક્ષારોપણ કરાયુ

તા. ૩૧-૭, ટંકારા તાલુકાના વિરવાવ ગામ ને હરિયાળું બનાવવા યુવાનો મેદાને. ચાલુ વરસાદે બાપા સીતારામ યુવક મંડળ (વિરવાવ) દ્વારા 200 જેટલા વૃક્ષો નું વાવેતર કરાયું. વિરવાવ ગામ ને લીલોછમ અને સ્વચ્છ કરવા ના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...