Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી : બુધવારે લેવાયેલા 102 સેમ્પલમાંથી આજના બે કેસ પોઝિટિવ સિવાય બાકીના તમામ નેગેટિવ

મોરબી : મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 5 શંકાસ્પદ દર્દી સહિત 102 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબીના ઘાંચી શેરીમાં રહેતા 89 વર્ષના વૃદ્ધ અને વાંકાનેરના કોરનાગ્રસ્ત વૃદ્ધના પત્ની 55...

સુરજબારી પુલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચારને ઇજા

માળીયા (મી.) : તાજેતરમા સુરજબારી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે જાણ થતા માળીયા (મી.) પોલીસ, એમ્બ્યુલન્સ અને સુરજબારી પેટ્રોલિંગ ટીમ...

મોરબીમાં અપમૃત્યુના બે બનાવ : નાગડાવાસમાં વૃદ્ધ અને મકનસરમાં મહિલાનું મોત

મોરબીના નવા નાગડાવાસની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર મોરબી: તાજેતરમાં મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી સુખાભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વૃદ્ધ...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના પ્રતિનિધિ વિકી સોલંકીનો આજે જન્મદિન

મોરબીના ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ ગૃપ ના પ્રેસ પ્રતિનિધિ વિકી સોલંકીનો આજે જન્મદિન હોય તેમને તેમના સાગા વ્હાલઓ તેમજ મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મલી રહી છે આપ પણ તેમને...

વાંકાનેરના મહિકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમના કિશોરભાઈ સાંવત, વિજયભાઈ બાર, બલદેવસિંહ મહાવીરસિંહ, અશ્વિનભાઈ પ્રકાશભાઈ, અશ્વિનભાઈ વિરાભાઈ અને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...