મોરબી : નવલખી રોડ પરના કૃષ્ણ નગર-2માં ગારા કિચડથી સ્થાનિકો ત્રસ્ત
વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ જ ન હોવાથી અંધારપટ્ટના કારણે મુશ્કેલીમાં મુકાયા સ્થાનિક લોકો
મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા કૃષ્ણ નગરના મેઈન રોડ પર ગારા કિચડની ભયંકર સમસ્યા સર્જાય છે.જોકે આ મેઈન...
આમરણથી પીપળીયા વચ્ચેના હાઇવે નવો ન બને તો આંદોલન
આજુબાજુની ગ્રામ પંચાયતોના સરપંચોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હાઈવેનું કામ શરૂ કરવા પાંચ દિવસની મુદત આપી
મોરબી : હાલ મોરબી તાલુકાના આમરણથી પીપળીયા (ચાર રસ્તા) વચ્ચેનો કોસ્ટલ હાઈવે ઘણા સમયથી...
ટંકારા: કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળા-કોલેજમાં પ્રવેશ ફી માફી આપવાની માંગ
ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠનના ઉપપ્રમુખ ગૌતમભાઈ વામજાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય કોરોના કહેર વચ્ચે જ્યારે લોકડાઉંનના કારણે ધંધા રોજગાર...
મોરબીના રાજપર ગામે ‘મોત’ ના ખાડા : દુર્ઘટના સર્જાય તેવું જોખમ: આવેદનપત્ર આપાયું
તંત્રના પાપે ગતરાત્રે પાણી ભરાયેલા ખાડામાં બાઇક ચાલક ફસાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ : ગ્રામજનોએ જિલ્લા પંચાયત અને કલેકટરને આવેદન આપી રોડનું યોગ્ય રીપેરીંગ કરવાની માંગ કરી
મોરબી : મોરબીના રાજપર ગામના...
મોરબી: પ્રેસ પ્રતિનિધિ નિમેષભાઈ કાવર ના સુપુત્ર ચી. વિશ્વ નો આજે જન્મદિન
મોરબી: મોરબીના 'દિવ્યદ્રષ્ટિ' ન્યુઝના પ્રેસ પ્રતિનિધિ નિમેષભાઈ કાવર અને તેમના ધર્મપત્ની શ્રીમતી જલપાબેનના સુપુત્ર ચી. વિશ્વ નો આજે બીજો જન્મદિન હોય તેમના પરિવારમાં આનંદ નો માહોલ છે ત્યારે આ અવસરે તેમને...





















