Monday, March 2, 2026
Uam No. GJ32E0006963

મોરબી : આજથી ત્રિમંદીર સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે

(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં સુપ્રસિદ્ધ ત્રિમંદીર આજથી સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે તેવું જાણવા મળેલ છે

લાકડીયામુકામે રાપર વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મા વીરેન્દ્રસિહ જાડેજાદ્રારા રૉડનાંકામૉનું ઉદઘાટનકરવામાં આવ્યું

આજ રોજ ભચાઉ તાલુકાના લાકડિયા ગામે 17.21 કરોડ ના આધોઇ થી લાકડીયા રોડ પર કોઝવે 1.18 કરોડ અને 2.87 કરોડ અને લાકડીયા થી શિવ લખા રોડ 4 કરોડ ના 8.5...

મોરબી : સાંથણીની જમીન પચાવી પાડવાનો કારસો કરનારા સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ પોલીસમા ગુન્હો...

ગુંગણ ગામે માથાભારે શખ્સે જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ મોરબી : હાલ મોરબીના ગુંગણ ગામની સીમમાં આવેલ સાંથણીની જમીનમાં એક શખ્સે ગેરકાયદે કબ્જો જમાવતા તેની સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ...

મોરબીને ૨૦૨૨ સુધીમાં મળી રહેશે એરપોર્ટ!!

રાજપર પાસેની જમીનનો કબજો ઉડ્ડયન મંત્રાલયે સંભાળ્યો: ટૂંક સમયમાં જમીન સમથળની કાર્યવાહી હાથ ધરાશે એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ, દોઢ કિ.મી.ના રન-વેની તૈયારી માટે અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ હાલ ઔદ્યોગિક વિકાસ થકી વિશ્વમાં...

માળિયા (મી): બંધ મકાનમાં સેાના-ચાંદીના દાગીના અને રેાકડ સહીત ૪૬૦૦૦ ની ચોરી

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી વિસ્તારમાં આવેલ કોળીવાસમાં આવેલા બંધ મકાનને ગત તા.૨૨ ના રોજ તસ્કરો નિધન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને તસ્કરો કુલ રૂપિયા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe