માળિયાના મહેન્દ્રગઢ ગામે અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ થતા સર્વે કરાવીને વળતર ચૂકવવા ઉઠતી માંગ
માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે.
તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે...
મોરબી: હવે ખાનગી સોસાયટીમાં રોડ, પેવર બ્લોક કે ડ્રેનેજના કામ જનભાગીદારીથી થઈ શકશે
મોરબી : તાજેતરમા મોરબી મહાપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, ડ્રેનેજના જેવા કામો જનભાગીદારીથી થઈ શકશે. જેમાં સોસાયટીએ 20 ટકા ખર્ચ ઉઠાવવાનો રહેશે. બાકીનો ખર્ચ મહાપાલિકા અને રાજ્ય સરકાર...
અમદાવાદમાં ભયંકર મહામારી વચ્ચે ફરજ નિભાવતા મોરબીના વતની ડો. રોનિત લવા
મોરબી : હાલમાં કોરોના વાઈરસ એ કાળો કહેર વર્તાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે કોરોનાના કહેર વચ્ચે એક પેરા મેડીકલના સ્ટાફની રૂએ કોરોના વોરીયર્સ જીવના જોખમે...