Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

ટંકારા : પોઝિટિવ કેસ બાદ જયનગર વિસ્તારના 57 લોકો હોમ ક્વોરન્ટાઇન

કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલ મિત્ર અને તેમના બે બાળકો મામાના ઘરે ગયા હોવાથી મામાના ઘરના 9 સદસ્યો તેમજ સંપર્કમાં આવેલા મામલતદાર કચેરીના ચાર કર્મચારીઓ અને આરોગ્યના સ્ટાફને પણ હોમ કવરોન્ટાઈન કરાયા :...

ટંકારા સ્થા જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીની જન્મ જંયતિની ઉજવણી

કારા શ્રી સંધ ની વિનંતી સહ ભાવના ને લક્ષ્‍ય મા લઈ ને ટંકારા મુકામે પરમ પુજ્ય સૌમ્યસ્વરૂપી હિરાબાઈ મહા. ની દિવ્ય કુપાવંત પ પુ. જાગુતીબાઈ મહા સાથે ૬ થાણા નિ મંગલકારી...

ટંકારાના અમરનાથ મંદિરે ગર્ભગૃહની બહારથી જ શિવલિંગ પર અભિષેક કરાઈ છે, જાણો કઈ રીતે..

ભાવિકો પાત્રમાં જલાભિષેક કરે એટલે જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલિંગ ઉપર થાય છે ટંકારા : તાજેતરમા શિવની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ. કોરોના મહામારીના કારણે આ વર્ષે જલાભિષેકથી લઈ ભીડ ન થાય...

ટંકારા : દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો

ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે દવાખાના ખસેડાયા : ઝાલાના જોધપર ગામની ઘટના : ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા ટંકારા : ટંકારાના ઝાલાના જોધપર ગામે બાતમીના આધારે દારૂની રેડ કરવા ગયેલી ટંકારા...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ 12...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...