Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

ટંકારાના લજાઈ ગામમાં બહારની વ્યક્તિને મંજુરી વિના પ્રવેશ પ્રતિબંધ

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં કોરોના કેસ નોંધાયા બાદ ગ્રામ પંચાયત દ્વારા બહારની વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે સાથે જ ફેરિયાઓ પણ ગામમાં પ્રવેશી શકશે નહિ શ્રી લજાઈ ગ્રામ પંચાયતે જાહેર સુચના...

હાઈપ્રોફાઈલ જુગાર ક્લબની તપાસ માટે SMCના ધામાં, ખુદ નિર્લિપ્ત રાય પહોંચ્યા ઘટના સ્થળે

મોરબી : ગઈકાલે લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી પીઆઈની બદલી થઈ હતી. આ સમગ્ર મામલે તપાસ માટે SMCની ટીમે હોટેલમાં ધામાં...

ટંકારાના વિરવાવ ગામે બાપા સીતારામ યુવક મંડળ(વિરવાવ) દ્વારા ચાલુ વરસાદે વૃક્ષારોપણ કરાયુ

તા. ૩૧-૭, ટંકારા તાલુકાના વિરવાવ ગામ ને હરિયાળું બનાવવા યુવાનો મેદાને. ચાલુ વરસાદે બાપા સીતારામ યુવક મંડળ (વિરવાવ) દ્વારા 200 જેટલા વૃક્ષો નું વાવેતર કરાયું. વિરવાવ ગામ ને લીલોછમ અને સ્વચ્છ કરવા ના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...