Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની 11 લોકો સામે ફરિયાદ

સહકારી મંડળીના મંત્રીએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ટંકારા : ટંકારાના અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો છે. સહકારી મંડળીની ચૂંટણી જીતવામાં માટે...

ટંકારા: ગુમશુદા બાળકને શોધી પરિવારને સોંપતી ટંકારા પોલીસ

ટંકારા : ટંકારામાં એક બાળક લાપત્તા થઈ ગયેલ હતો. આ બાળકને ટંકારા પોલીસે શોધી કાઢી પરિવારને સોંપી ઉમદા કામગીરી કરી હતી. ટંકારામાં ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા જગદીશ કરશનભાઇ જાદવનો પુત્ર કાંતિલાલ ઉર્ફે...

ટંકારાના ગામોમાં TDOએ મુલાકાત લઇ વિવિધ કામોની ચકાસણી કરી

ટંકારા : કોરોનાના લીધે લાદેલા લોકડાઉન બાદ ચાલુ થયેલા વિકાસ કામોની ચકાસણી કરવા ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ ફિલ્ડ વિઝિટ કરી હતી અને કામની જાત તપાસ...

ટંકારા: લજાઇમાં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માનવ મંદિરની શીલાન્યાસ વિધી સંપૂર્ણ

છેવાડાના અને ત્યજાયેલા વર્ગનો સહારો બનવાનું માનવ મંદિરનો મુખ્ય હેતુ ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા તીર્થધામ ભીમનાથ મહાદેવ મંદિર પાસે રૂ. 10 કરોડના ખર્ચે બે વર્ષમાં ભવ્ય અને...

મોરબી: પેટ્રોલ-ડીઝલના સળગતા ભાવના મુદ્દે ટંકારા કોંગ્રેસનું મામલતદારને આવેદન

ટંકારા : ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ દેશમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહીત જીવન જરૂરીયાતની ચીજવસ્તુની વધતી કિંમતને સ્થિર કરવા સાથે કોરોના મહામારીના કાળમા મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવતા લોકોનો આર્થિક ભાર ઓછો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...