Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: કોરોના પોઝિટિવ યુવાન ભાવેશ ભાગીયાની તબિયતમાં સુધારો

મોરબી:  ટંકારા તાલુકાના સાવડી ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ભાવેશભાઈ ધરામશીભાઈ ભાગીયા ઉ.વ.38 નામનો યુવાન તેમના પત્ની અને બે બાળકો સાથે કારમાં ગત તા.23 ના રોજ પરત સાવડી ગામે જયનગર...

ટંકારાના વીરપર ગામની વૃધ્ધાનું પોઈઝનથી મોત

ટંકારાના વીરપર ગામના રહેવાસી કુંવરબેન રતાભાઈ બાવરવા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પેટમાં દુખાવો ઉપડતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા અને વૃધ્ધાને પ્રાઈવેટ પાર્ટમાં મોનોકોટો પોઈજન લગાડેલ...

ટંકારા : પોઝિટિવ કેસ બાદ જયનગર વિસ્તારના 57 લોકો હોમ ક્વોરન્ટાઇન

કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલ મિત્ર અને તેમના બે બાળકો મામાના ઘરે ગયા હોવાથી મામાના ઘરના 9 સદસ્યો તેમજ સંપર્કમાં આવેલા મામલતદાર કચેરીના ચાર કર્મચારીઓ અને આરોગ્યના સ્ટાફને પણ હોમ કવરોન્ટાઈન કરાયા :...

ટંકારાનો કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદથી તેની પત્ની અને બે બાળકો સાથે કારમાં આવ્યો હતો

મોરબી : કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદથી તેમના પત્ની અને બે બાળકો સાથે ટંકારા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ અહીં આવીને બન્ને બાળકો જીવાપર ખાતે તેના મામાના ઘરે રોકાયા છે....

ટંકારામાં પાનબીડીના કાળાબજાર અટકાવા બાબતે ગ્રાહક સુરક્ષા દ્વારા રજૂઆત

ટંકારા શહેર/તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમાં અગાઉ પ્રતિબંધ બાદ હવે પાનમાવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આ તકનો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...