ટંકારા: કાયમી મામલતદારની નિમણુક કરવા બાર એસોની કલેકટર સમક્ષ માંગ
ટંકારા મામલતદારની નિવૃત્તિ બાદ મામલતદારની પોસ્ટ ચાર્જ પર ચાલતી હોય જેથી આ મામલે ટંકારા બાર એસો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
ટંકારા બાર એસોના પ્રમુખ પરેશ ઊજરીયા દ્વારા જીલ્લા કલેકટરને કરેલી...
ટંકારાના અમરનાથ મંદિરે ગર્ભગૃહની બહારથી જ શિવલિંગ પર અભિષેક કરાઈ છે, જાણો કઈ રીતે..
ભાવિકો પાત્રમાં જલાભિષેક કરે એટલે જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલિંગ ઉપર થાય છે
ટંકારા : તાજેતરમા શિવની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ. કોરોના મહામારીના કારણે આ વર્ષે જલાભિષેકથી લઈ ભીડ ન થાય...
ટંકારાના યુવાન ખેડૂતને ઊંઘમાં ને ઊંઘમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ
મોરબીના ટંકારા તાલુકાના નાના એવા નેકનામ ગામમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા ચાર વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી
મોરબી : ગતરાત્રીના ટંકારા તાલુકના નાના એવા નેકનામ ગામે ખેતી કરતા આશાસ્પદ યુવાનને ઊંઘમાંને...
ટંકારાના હરીપર ગામમાં નવજાત શિશુનું બેભાન અવસ્થામાં મોત
મોરબી: ટંકારા તાલુકાના હરીપર ગામમાં એક દિવસના નવજાત શિશુને ટંકારા ખાતે બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે નવજાત શિશુને મૃત જાહેર કર્યું હતું
ટંકારાના હરીપર (ભૂતકોટડા) ગામના રહેવાસી...
ટંકારામાં જરૂરીયાતમંદ બાળકોને સૂકા નાસ્તાનું વિતરણ કરાયું
ટંકારા : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીના ૬૬ માં જન્મદિવસે જન કલ્યાણ દિવસ નિમિતે
ટંકારા ગામના જરૂરિયાતમંદ બાળકોને સુકા નાસ્તા પેટે પફ, બિસ્કીટ, કેન્ડી વગેરે વસ્તુનું વિતરણ...