Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

ટંકારાથી ઘુનડા વચ્ચે બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખનન થતું હોવાની રજૂઆત

ટંકારા : હાલમાં ટંકારાથી ઘુનડા ગામ વચ્ચે બનતા નવાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હોવાની લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રી, ખાણખનીજ વિભાગ અને...

ટંકારા તાલુકા ભાજપ મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન

ટંકારા : આજ રોજ તાલુકા મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન કરાયું હતું ટંકારા ના પ્રમુખ ભાવનાબેન કૈલા. મહામંત્રી. જયશ્રીબેન સીણોજીયા. મંત્રી.હીનાબેન ઢેઢી.મંત્રી.કવિતાબેન દવે. દ્વારા ટંકારા તાલુકા ના મેઘપર (ઝાલા)....

ટંકારાના ઓટાળા-બંગાવડી ગામના આશાવર્કરો અને ચૂંટાયેલા સરપંચનું સન્માન યોજાયું

  ભાજપ મહિલા મોરચા દ્વારા ઓટાળા, બંગાવડી અને ખાખરા ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આશાવર્કરો અને સરપંચના સન્માન કર્યા હતા ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મંત્રી સોનલબેન બારિયા, મંત્રી...

ટંકારાના હડમતીયા રોડ પર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના હડમતીયા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા ગયેલ પરપ્રાંતીય યુવાન કોઈ કારણોસર ડૂબી જતા યુવાનનું મોત થયું હતું અને મોરબી ફાયરની ટીમે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો જે બનાવ મામલે...

Breaking: લજાઈ પાસે પાર્કિંગમાં 3 કારમાં આગ લાગ્યાની ઘટના

મોરબી : લજાઈ પાસે પાર્કિંગના પડેલી ત્રણ કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવતી છે. જો કે ફાયબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લજાઈ પાસે આવેલા કલબ 36 સિનેમાની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...