Sunday, April 21, 2024
Uam No. GJ32E0006963

ટંકારા : ભુતકોટડા ગામે સરપંચ માટે ઉમેદવાર ન મળતા હવે ફક્ત સભ્યો માટે મતદાન...

ટંકારા: ગામ પંચાયતની ચૂંટણીમાં ટંકારા તાલુકાના 42 ગામ પંચાયત માથી સરપંચ માટે 98 ઉમેદવારો નોંધાયા હતા જેમાં ચકાસણી વખતે 1 ફોમ રદ થયુ હતું અને 31 ઉમેદવારે ગઈકાલે સરપંચ બનવાનું માડી...

ટંકારા : સરકારી જમીન ઉપર હોટલ ખડકી દેનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક બનેલી સંતકૃપા હોટલ તંત્રની નજરે ચડી ટંકારા : હાલ મોટાભાગે હાઇવે ઉપર સરકારી જમીનો કબ્જે કરી હોટલના હાટડા શરૂ કરાઇ છે ત્યારે ટંકારા મામલતદારે રાજકોટ...

મોરબી: લોખંડનો ભંગાર ચોરી કરતી ત્રિપુટી ચિચોડા સાથે ઝડપાઇ

ટંકારા પોલીસે મિતાણા ચેકપોસ્ટ ઉપરથી બે રાજકોટના અને એક વાછકપર બેડીના શખ્સને ઝડપી લીધા ટંકારા : હાલ ટંકારા પોલીસે મિતાણા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી શંકાસ્પદ સીએનજી રિક્ષાને ઝડપી લઈ લોખંડનો ભંગાર ચોરતી...

ટંકારાની ઘુંનડા (ખાં) ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ

સ્ત્રી સશક્તિકરણ : સરપંચ તરીકે આશાબેન કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન જીવાણીની વરણી મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જેમાં ટંકારાની ઘુંનડા (ખાં)...

ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...