ટંકારામાં રાજાશાહી વખતનું રેલ્વે સ્ટેશન ખંઢેર હાલતમાં
ટંકારામાં હાલ રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય હતો. પણ વર્તમાન અતિ દુઃખદ છે. આજે રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. વર્ષો પહેલા અહીં સવાર સાંજ છુક છુક ગાડી આવતી એ વાત...
મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત
મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
મોરબી જમ્મુ કાશ્મીરના ઐતિહાસિક નિર્ણયને બિરદાવતા ઓમ વિદ્યાલય અને એલ.ઈ. કોલેજ
મોરબી : ભારત સરકારે ગઈકાલે જમ્મુ કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયને વધાવવા માટે ટંકારાનાઓમ વિદ્યાલય અને મોરબીની એલ.ઈ. કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી.
.ભારત સરકારે ગઈકાલ તારીખ 5ને...
ટંકારામાં- મોરબીમાં લાંબા સમયના વિરામ બાદ આજે સાંજે મોડેકથી વરસાદી ઝાપટું જુઓ ...
(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા : આજે સાંજે મોડેકથી ટંકારા અને મોરબીમાં દે ધનાધન વરસાદી ઝાપટું આવતા અસહ્ય ગરમીના ઉકળાટમાં શેકાતી જનતાને આંશિક રાહતનો અનુભવ થયો હતો ટંકારા અને મોરબી પંથકમાં આજે...
ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ
મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...