વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મહિલાનું સારવાર દરમ્યાન...
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રહેતી લીલાબેન રાજુભાઇ આદિવાસી (ઉ.વ.૫૨) નામની મહિલા ગઈકાલે તા.૧૯ ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી...
વાંકાનેર: બહારગામ ગયેલ પરિવારના ઘરમાંથી 92,000 ના દાગીનાનીની ચોરી
વાંકાનેર: આરોગ્ય નગર વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાનો હાથફેરો કરી રફુચક્કર થઈ ગયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ ઘર...
મોરબી: વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસે માટેલધામમાં 70 દીપ પ્રગટાવાયા
મોરબી : તાજેતરમા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગઈકાલે 70 જન્મદિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વાંકાનેર નજીક આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલ મંદિરે વડાપ્રધાન...
વાંકાનેર: ધારાસભ્ય દ્વારા અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેડૂતો ને સહાય ચૂકવવા રજુઆત
ભારે વરસાદના કારણે ખેતી પાકને થયેલ નુકસાન બાબતે સહાય આપવા અને સમગ્ર તાલુકામાં અતિવૃષ્ટિ જાહેર કરવા કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં વાંકાનેર ધારાસભ્ય....
સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગષ્ટ માસમાં ભારે વરસાદના કારણે વાંકાનેર તાલુકામાં ખેતી પાકને...
વાંકાનેર ની બ્રહસમાજ સોસાયટી માં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર
વાંકાનેર રાજકોટ પર આવેલી બ્રહ્મસમાજ સોસાયટી મધ્યે બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ નું મંદિર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોનાં લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભવ્ય મંદિર નિર્માણ નાં દર્શન માટે શિવ ભક્તોનો...