Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર : જામસરમાં લાઈટ જતી રહેવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો

વાંકાનેર : વાંકાનેરના જામસર ગામે લાઈટના વાયર હલી જવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનવાની વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગત તા. 4ના રોજ...

વાંકાનેર: કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા

વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૬ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજય ઉર્ફે સાગર છનાભાઇ પલાણી, અશોક છગનભાઈ માણસૂરીયા રહે...

વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી માહિતી અપાઈ

આગામી ગુરુવારથી વાંકાનેર વીસ્તારમાં વરસાદની આગાહી હોય જેથી માર્કેટ યાર્ડ ખાતે ખેત ઉત્પાદનોની આવક અને વાહનોની અવરજવર શેડમાં જગ્યા અને માલના વેચાણ પ્રમાણે નક્કી કરી રોજેરોજ જાહેર કરાશે  વાંકાનેર માર્કેટિંગ યાર્ડના...

વાંકાનેર: સોશ્યલ મીડિયામાં RSS વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે ગુન્હો નોંધાયો

વાંકાનેર પંથકમાં આરએસએસના ફોટો સાથે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હોય જે પોસ્ટ કરનાર સામે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે વાંકાનેરના પ્રતાપચોક ના રહેવાસી દીપકભાઈ અરવિંદભાઈ ગોવાણી (ઉ.વ.૫૦) ફરિયાદ નોંધાવી...

વાંકાનેરમાં RSS વિશે ફેસબૂકમાં અભદ્ર ટીપ્પણી કરનાર સામે પોલીસ ફરિયાદ

વાંકાનેર : સોશ્યલ મીડીયા ફેસબુકમાં મનસુર લાકડાવાલા (મનુ)ના નામથી ચાલતા એકાઉન્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનો ફોટો અપલોડ કરીને તેની સાથે ખરાબ ગાળો લખવામાં આવી હતી. જે બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની લાગણી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...