Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ...

વાંકાનેરથી સજ્જનપરની એસટી રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓને સમસ્યા

એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત ટંકારા : હાલ વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર ગામે આવતી એસટી બસ અચાનક જ બંધ કરી દેવાતા આ રૂટ પરના વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને...

વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાજંલી...

વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા CDS બિપીનસિંહ રાવત સહિત ૧૧ જવાનો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી ગઈકાલે રાજગોર યુવા ગ્રુપ દ્વારા આપણા દેશ નુ ગૌરવ અને...

વાંકાનેરમા આશિયાના સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની, માટલા ફોડ્યા

મહિલાઓએ માટલા ફોડી ચક્કાજામ કરીને નગરપાલિકાની બેદરકારીનો ઉગ્ર વિરોધ કર્યો વાંકાનેર : આજે વાંકાનેરની એશિયાના સોસાયટીમાં ગઈકાલે પાણી પ્રશ્નની ફરિયાદ બાદ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ભૂતિયા નળ કનકેશન કાપવાની કામગીરીને લઈને સ્થાનિકો અને...

વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભૂતિયા નળ જોડાણ બાબતે કર્મચારીઓની હડતાળની ચીમકી

સોસાયટીના રહીશો કહે છે પાલિકાના કર્મચારીઓએ મહિલાઓને ગાળો ભાંડી : કર્મચારીઓ કહે છે સોસાયટીના બે રહીશે પતાવી દેવાની ધમકી આપી વાંકાનેર : હાલ વાંકાનેરની આશિયાના સોસાયટીમા ભૂતિયા નળ જોડાણને કાપવાને લઈ બબાલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...