નવી પેન્શન યોજનાનો મોરબી જીએસટી કચેરી દ્વારા વિરોધ
મોરબી : ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી પેન્શન યોજનાના વિરોધનો મોરબી સ્ટેટ જીએસટી કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો.કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવી આજનો દિવસ બ્લેક ડે તરીકે મનાવ્યો હતો.
મોરબી સ્ટેટ જીએસટી...
મોરબીમાં આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ
મોરબીઃ આજે મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગર સ્થિત રામજી મંદિર ખાતે આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. 2 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારી આ શ્રી રામચરિત માનસ...
મોરબી માં ચોરી ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી...
મોરબી: મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 380, 354 તથા 357 હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી
જે ફરિયાદ માં આરોપી એ ચોરી કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી...
ખોખરા હનુમાન ધામના પ્રાંગણમાં તા. 8થી 16 દરમિયાન 108 પોથી રામકથા યોજાશે
હનુમાનજીની પ્રતિમાના અનાવરણ નિમિત્તે અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આયોજન
મોરબી : મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ નિમિત્તે સેવાભાવી અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આગામી તા. 8થી 16...
વાવડી ગામે ગૌશાળામાં લાગેલી ભીષણ આગથી 300 જેટલા ટ્રેકટર ઘાસનો જથ્થો ભસ્મીભૂત
ગઈકાલે બપોરે ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં લાગેલી આગમાં હજી નીચેથી સળગતું હોય ગામના સ્વંયસેવકો અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતા ઘાસને લોડરથી બહાર કાઢીને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા
મોરબી : મોરબીના નાની વાવડી ગામે...
















