Monday, March 23, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં એકસાથે 19 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફર્યા

અત્યાર સુધીમાં કુલ 174 કેસ નોંધાયા, જેમાંથી 91 દર્દીઓ રિકવર થયા : હાલ એક્ટિવ કેસ 72 મોરબી : મોરબી માટે આજનો દિવસ સારો રહ્યો છે. જો કે આજના દિવસે કુલ 9 નવા...

રોહિદાસ પરાની પાછળના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભ કુંડીઓની નિયમિત સફાઈ કરવાની માંગ

સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરીને તેમના વિસ્તારમાં ભૂગર્ભ કુંડીઓની નિયમિત સફાઈ કરવાની માંગ કરી મોરબી : મોરબીના વીસીપરા અંદર રોહિદાસ પરાની પાછળના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભની કુંડીઓમાંથી ગંદકી ઉભરાઈ રહી...

News@8:00pm ગુરુવાર : મોરબી જિલ્લામાં રેકર્ડ બ્રેક 43 કેસ નોંધાયા, 1નું મૃત્યુ

આજે 43 નવા કેસની સામે 11 લોકો સ્વસ્થ થતા રજા આપવામાં આવી : જિલ્લાના કુલ કોરોના કેસ થયા 337 મોરબી : તાજેતરમાં આજે ફરી મોરબી જિલ્લામાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થયો હોય તેમ...

કોમી એકતા : માળીયા મીયાણાની ગરબીમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ બાળાઓને આપી લ્હાણી

તાજેતરમા માળિયા પોલીસ સ્ટેશન દ્વારા સંચાલિત ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ તમામ બાળાઓને દશેરાના દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર દ્વારા લ્હાણી આપવામાં આવી...

માળિયા (મી.): ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જુના નાગડાવાસના કિસાનોને ખેડૂત આંદોલનમાં જોડાવવા અપીલ

સમિતિ દ્વારા આ અન્વયે મિટિંગ યોજાઈ મોરબી : હાલમા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન અને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe