Friday, March 28, 2025
Uam No. GJ32E0006963

પોલીસ દ્વારા સોની બજાર સહિતના વિસ્તારોમાં ચેકીંગ

મોરબી : મોરબી જીલ્લાની પોલીસ ટિમો એસઓજી, એલસીબી તથા સ્થાનીક પોલીસ સ્ટેશનોમાં ત્રણ માટે ધંધાકીય વિસ્તારો જેવા કે સોન બજાર, લાતી પ્લોટમાં બહારથી આવેલા કારીગરો તથા મજુરી તથા ઘરઘાટી તરીકે...

મોરબી : જાહેરમાં રૂ. 12,210 સાથે જુગાર રમતા 4 શખ્સો પકડાયા

મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,210 કબ્જે કરવામાં આવી છે. ગઈકાલે તા. 17ના રોજ...

મોરબીમાં બાળાના શારીરિક અડપલાં કરનાર આરોપીને 7 વર્ષની સજા તથા રૂ.20 હજારનો દંડ

કોરોનાની મહામારીને લઈને મોરબી કોર્ટે વીડિયો કોંફરન્સથી કેસનો ચુકાદો આપ્યો મોરબી : મોરબીમાં વર્ષ 2014માં આઠ વર્ષની બાળાના શારીરિક અડપલાં કરવાનો કેસ આજે મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ ધારદાર...

મોરબીમાં ૧૪ , વાંકાનેર 6, ટંકારા ૧૭, હળવદ 2, અને માળીયા તાલુકામાં...

મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં અડધાથી પોણો ઈચ જેટલો વરસાદ નોંધાયો મેઘરાજા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને રહ્યા છે તેવા સમયે મોરબી જીલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ આજની તારીખ સુધી હજુ સંતોષકારક...

મોરબીમાં રેલવે સ્ટેશને આપઘાત કરવા પહોંચેલી પરિણીતાને 181 ટિમએ બચાવી

મોરબી : હાલ મોરબી નજરબાગ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી અને આપઘાત કરવા પહોંચી હતી એટલું જ નહી આપઘાત કરવા જઈ રહી હતી ત્યારે ૧૮૧ મોરબી ટીમને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...

બેલા- ખોખરા હનુમાન મંદિર- ભરતનગર રોડ 7 મીટર પહોળો થશે : રૂ.30 કરોડના કામને...

મોરબી : મોરબીના બેલા-ખોખરા હનુમાન મંદિર - ભરતનગર રોડને 7 મીટર પહોળો કરવામાં આવશે. રૂ.30 કરોડના ખર્ચે થનાર આ કામને મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપવામાં...