Friday, March 28, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીની અવની ચોકડી પાસે કેનાલમાં પડી ગયેલ બાળકનો મોડી રાત્રે મૃતદેહ મળ્યો

મોરબી: માહિતી મુજબ ગઇકાલે ત્રણ વર્ષના નેપાળી પરિવારના આયુષ વીરેન્દ્ર ભાઈ સુનાર નામનો ત્રણ વર્ષનો બાળક અવની ચોકડી નજીક કોઈ કારણોસર કેનાલમાં ગરકાવ થઈ ગયું હતું.જેને પગલે મોરબી ફાયર વિભાગ...

મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે ક્રમશઃ એકમો બંધ કરવા અંગે હાલ વિચારણા...

Exclusive: મોરબીના કેસરબાગમાં સામાન્ય બાબતે ત્રણ યુવાનો પર છરી વડે હુમલો

છોકરી ની છેડતી બાબતે ટપોરવા જતા મોરબીના કેસરબાગ માં મોડી સાંજે ત્રણ દરબાર યુવાનો પર અજાણ્યા શખસોએ છરી વડે હુમલો કર્યો: ઘટના ને પગલે ક્ષત્રિય સમાજ સિવિલ હોસ્પિટલે બહોળી સંખ્યામાં એકત્રિત મોરબી:...

મોરબીમાં સોમવારથી વેપારીઓ સવારે 8 થી બપોરે ૩ સુધી જ દુકાનો ખોલશેઃ ધ ગ્રેઇન...

મોરબી: હાલમાં મોરબી શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો થયો હોવાથી વેપારી એસો.એ આગામી સોમવારથી મોરબી શહેરમાં કરીયાણના જથ્થા બંધ વેપારીઓની દુકાનોને સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો...

મોરબીના રવાપર ગામે ગૌશાળા તરફથી દૂધ આપવાનું બંધ કરતા બનાસકાંઠાના માલધારીઓની દાદાગીરીનો બનાવ

મોરબી:  મોરબીના રવાપર ગામે બનાસકાંઠાના માલધારીઓને ગૌશાળા ના સ્થાનિકો દ્વારા દૂધ આપવાનું બંધ કરતા માલધારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ આજે મોડી રાત્રે રવાપર ગામે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...