મોરબીમાં રામજી મંદિરના પ્રાંગણાંમાંથી રક્તચંદન સહિતના કિંમતી વૃક્ષો કાઢી ફેંકાયા
અવધ સોસાયટીમાં બનેલો બનાવ : મોટી ઉંમરનો અજાણ્યો માણસ સીસીટીવીમાં કેદ
મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલી અવધ સોસાયટીના રામજી મંદિરના પ્રાંગણમાંથી મોટી ઉંમરનો અજાણ્યો શખ્સ રક્ત ચંદન સહિતના કિંમતી વૃક્ષોની તોડફોડ...
ટંકારા તાલુકાના બે ખેતરોમાં આગ : ઘઉંનો ઉભો પાક બળી ગયો !!
બન્ને બનાવમાં ટીસીના સ્પાર્કે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો
ટંકારા : આજે ટંકારા તાલુકામાં આજે બે સ્થળોએ ખેતરોમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો ઉભો પાક બળીને...
મોરબી જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષામાં 325 વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર
ધો.10ની 11776 વિદ્યાર્થીઓએ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની 1481 વિદ્યાર્થીઓએ તેંમજ ધો.12 સામાન્ય પ્રવાહની 4434 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજથી ધો. 10-12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ શરૂ થઈ...
મોરબીમાં તમાકુના વ્યસન સામે જાગૃતિ અર્થે BRC-CRC કો-ઓર્ડીનેટરની તાલીમ યોજાઈ ગઈ
ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા આયોજન
મોરબી : હાલ મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા તમાકુના વ્યસન સામે જાગૃતિ અર્થે બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડીનેટરની તાલીમ યોજાઈ હતી.
આજ તા.૨૮/૦૩/૨૦૨૨ ના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો...
નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
ટંકારા : નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.પી.મેરજા,વર્ગ શિક્ષક તરુણાબેન કોટડીયા તથા અગ્રણી રમેશભાઈ સાણંદિયા અને દિનેશભાઇ સાણંદિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા,...
















