Wednesday, April 1, 2026
Uam No. GJ32E0006963

મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે

મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....

મોરબીના કુબેરનાથ મંદિરને શિવરાત્રી નિમિત્તે સેનેટાઈઝ કરાયું

મોરબી : મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે મુલાકાતીઓના આરોગ્યની ચિંતા કરી મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સવના આયોજનના ભાગરૂપે આજે તારીખ 28ના રોજ મંદિરમાં આવતા...

મોરબીના જાહેર સ્થળોએ ફુવારા તથા ડીઝીટલ લાઇટો ચાલુ કરવા માંગણી

સામાજિક કાર્યકરો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરાઈ મોરબી : હાલ મોરબી નગરપાલીકા હેઠળ આવતા દરબારગઢ, કલેક્ટર બંગલા આગળ, સરકારી હોસ્પીટલ આગળ, કેસર બાગમાં, સુરજબાગમાં, ટાઉન હોલની અંદર જે વર્ષો જુનો રાજાશાહી...

મોરબીમાં રોટરી ક્લબ આયોજીત સાયકલ રાઈડમાં 400 જેટલા લોકોએ ભાગ લીધો

મોરબીમાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું મોરબી : હાલ મોરબી શહેરમાં રોટરી ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી રોટરી કલબ દ્વારા મોરબી ખાતે...

મોરબીમાં રોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મોરબી : હાલ મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં. મંત્રી બ્રિજેશભાઇ મેરજા હસ્તે નગરપાલિકા વિસ્તારમાં આવેલ સલાણી વાસ અને લાભનગર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...