Monday, March 31, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મિશન નવભારત મોરબી દ્વારા શહીદ દિવસે મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મરબી : 23 માર્ચના રોજ મોરબી જિલ્લામાં ઠેર ઠેર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મિશન નવભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ દિવસ નિમિત્તે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા શહીદ...

દલવાડી સર્કલ નજીક રીક્ષા કેનાલમાં ખાબકી

મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક એક રીક્ષા કેનાલમાં ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈને મોટી ઇજા ન પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર...

26મીએ રવાપર – ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ...

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં 15000 ચકલીનાં માળા ફ્રી માં વિતરણ કર્યાં

ભાયાવદર ગામ માં વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ભાયાવદર ના ચકલી પ્રેમી નરેન્દ્ર.ભાઈ ફળદુ દ્વારા આજરોજ પોતાના ખર્ચે 15000 જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધી મા અંદાજે સવા...

ધોરાજી ખાતે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા કરાયુ હોલિકા દહન 

ધોરાજી શહેર ના મહાલક્ષ્મી શેરી મા મહાલક્ષ્મી ચોક ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા હોલિકા દહન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા મોટી સંખ્યા મા લોકો એ પૂજા. અર્ચના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...