Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેથી...

મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ

મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો મોરબીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી...

મોરબીમાં વાણંદ સમાજના અગ્રણીએ વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેના પૌત્રીના જન્મદિવસની ઉજવણી કરી

મોરબી: આજરોજ આપડા મોરબી માળિયા વાળંદ સમાજ નાં પુર્વ પ્રમુખ શ્રી શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા ની પોત્રી ધ્યાની બેન કાર્તિક ભાઈ અધારા નો જન્મ દિવસ હોય તેમના જન્મ દિવસ નું...

ઝૂલતાપૂલ કેસમાં CBI તપાસની માંગણી : સુપ્રિમ કોર્ટે સરકાર – CBIનો જવાબ માંગ્યો

ટ્રેજડી વિકટીમ એસોસિયએશનની અરજી સુપ્રિમકોર્ટમાં દાખલ : જવાબદાર અધિકારીઓને છાવર્યાનો આરોપ મોરબી : અઢી વર્ષ પૂર્વે વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ નિપજવાની...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાત્રે આ બન્ને દરવાજા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...