દિલ્હી સ્થિત સંત રોહિદાસના મંદિરને તોડી પડાતા મોરબીથી ઉઠ્યો વિરોધનો સુર
આમ આદમી પાર્ટી દ્વારા ભારતના રાષ્ટ્રપતિને મોરબી જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવીને આ મંદિરનું પુનઃનિર્માણ કરાવી આપવાની માંગણી કરી
મોરબી : તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશને આધીન દિલ્હી ડેવલોપિંગ ઓથોરિટી (DDA) દ્વારા દિલ્હી...
મોરબી : સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરના 520માં પાટોત્સવનું બુધવારે આયોજન
મોરબી : શંકર આશ્રમ પાસે આવેલા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીરના 520માં પાટોત્સવનું આયોજન આગામી 28 ઓગસ્ટને બુધવારે યોજાશે.આ પાટોત્સવ નિમિત્તે સવારે 06:45 કલાકે લઘુરુદ્ર પૂજન, સવારે 10:30 કલાકે ધજા...
મોરબી : અજાણ્યા વાહન ચાલકે પોલીસ તંત્રના સીસીટીવી પોલનો સોથ વાળી નાખ્યો
મોરબી : શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સુરક્ષાની જાળવણી માટે સીસીટીવી કેમેરા મુકાવ્યા છે. જેના દ્વારા વિવિધ વિસ્તારો સાથે લાઈવ સંપર્ક જાળવી કોઈ અનિચ્છનીય બનાવને રોકી શકાય છે અથવા બનેલા...
મોરબી : કાર પાછી લેવા મામલે યુવાનને માર મારી કારમાં તોડફોડ કરી
મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ પર બે કાર સામસામે આવી ગયા બાદ કાર પાછી લેવા મામલે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાનને માર મારી તેની કારમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ...
હળવદમાં પડતર પ્રશ્ને 47 નાયબ મામલતદાર સહીત 120 મહેસુલી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતર્યા
પાંચ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહેસુલી કર્મચારીઓએ સામુહિક રજાનું શસ્ત્ર ઉગામ્યુ : જરૂર પડ્યે તા.29/08/19 થી અચોક્કસ મુદતની હડતાલનું એલાન
મોરબી...


















