Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

હળવદ: સરંભડા ગામે બનતા શૌચાલયમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાતી હોવાની રાવ

તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેવી શક્યતા હળવદ : ગામ હોય કે શહેર મોટાભાગે સરકારી કામોમાં લેભાગુ કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અવાર-નવાર ફરિયાદો...

સરકારે બીલના ચુકવણામાં બ્રેક લગાવતા નાની સિંચાઇના ૧૦ કરોડ મોરબીમાં બચી ગયા!

સરકાર દ્વારા પાણીની મોરબી જીલ્લામાં સંગ્રહ શક્તિ વધે તેના માટે થઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જો કે, અધિકારી અને પદાધિકારી દ્વારા મળીને નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કોઇપણ...

મોરબીમાં પત્નીને જીવતી સળગાવીને હત્યા કરનારા પતિને આજીવન કેદ

મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ સિરામિક યુનિટમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ મજૂરોના કવાટર્રમાં રહેતા મજૂરો દ્વારા તેની પત્નીને “રસોઈ કેમ મોડી બનાવી છે” તેવું કહીને આજથી ત્રણ વર્ષ...

મોરબી અનુ.જાતિ સમાજ તથા સાંસદ વિનોદ ચાવડા દ્વારા પાટણની એથલિટ કાજલ પરમારને આર્થિક મદદ

મોરબીના જીલ્લા અનુ.જાતિ સમાજ તથા કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ભાઇ ચાવડા દ્વારા પાટણની એથલિટ ગોલ્ડ મેડાલિસ્ટ કાજલ પરમારને આર્થિક મદદ કરવામાં આવી હતી. મોરબીના અનુ. જાતિ સમાજ અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા પાટણની...

મોરબી કંડલા રોડ ઉપર ટીમ્બડી ગામ થી લઈને રાજકોટ મોરબી બાયપાસ સુધી ટ્રાફિક જામ

(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) : મોરબી આજે સવારે મોરબી કંડલા રોડ ઉપર ટીમ્બડી ગામ થી લઈને રાજકોટ મોરબી બાયપાસ સુધી સતત 2 કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...