Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ૪.૫૬ કરોડની ટેક્ષચોરી પ્રકરણમાં બે આરોપી ઝડપાયા

હળવદમાં સંગમ ટાઇલ્સ ના નામની બોગસ પેઢી ઊભી કરી ટ્રાઈલ્સનું કર્યું'તું વેચાણ આરોપીઓએ બોગસ પુરાવાઓ ઉભા કરીને મેળવ્યો હતો જીએસટી નંબર લોન દેવાના બહાને હળવદના યુવાન પાસે મેળવ્યા હતા અસલી આધાર પુરાવા,સંગમ ટાઈલ્સના...

વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં પુસ્તકોનો ભવ્ય મેળો

ચાર દિવસીય પુસ્તક મેળાનો નાગરિકોને લાભ લેવા અપીલ વિશ્વભરમાં ૨૩એપ્રિલ ના રોજ વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી થાય છે. જેમના ભાગરૂપે વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં ચાર દિવસીય તા. ૧૯ થી ૨૨ એપ્રિલના ભવ્ય...

વાંકાનેર તાલુકામાં LCB ની મીઠી નજર હેઠળ ચાલતું મોટું ખનીજ ચોરી કૌભાંડ!!

નીચેથી લઈ ઉપર ઠેક ઉપર સુધીના અધિકારીઓ ની મીઠી નજર હેઠળ સુવ્યવસ્થિત રીતે ચાલતો કાળો કારોબાર..!! વાંકાનેર તાલુકામાં ચૂંટણી ને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું...

માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન

માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન હોય તેમને તેમના સગા વહાલાઓ તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી  છે. ત્યારે આ તકે...

મોરબીના પ્રતિષ્ઠિત યુવાન કિશનભાઈ ધાકડિયાની સુપુત્રી ચિ. વિદ્યા નો આજે જન્મદિન

મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અને ‘દિવ્યદ્રષ્ટિ’ ન્યૂઝના પ્રેસ પ્રતિનિધિ કિશનભાઈ ધાકડિયા તથા તેમના ધર્મ પત્નિ શ્રીમતી હિનાબેન ધાકડિયાની સુપુત્રી ચિ. વિદ્યા નો આજે જન્મદિન હોય તેના જન્મદિનની ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...