Wednesday, July 2, 2025
Uam No. GJ32E0006963

મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અંકુરભાઈ સનિયારાના સુપુત્ર ચિ. હિયાન નો આજે પ્રથમ જન્મદિન

    મોરબીના પ્રતિષ્ઠિત યુવાન અને ‘ દિવ્યદ્રષ્ટિ ‘ ના પ્રતિનિધિ  અંકુરભાઈ સનિયારાના અને તેમના ધર્મપત્ની શ્રીમતી ધરતીબેનના સુપુત્ર ચિ. હિયાન નો આજે પ્રથમ્મ જન્મદિન છે જેની તેમણે તેમના સગા-વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તથા...

ચમત્કાર….8 દિવસ સુધી કબ્રમાં દફન રહ્યું નવજાત બાળક, પછી જે થયું એ વિશ્વાસ નહિ...

જમીનમાં દફન કરવામાં આવેલું નવજાત બાળક જો 8 દિવસ બાદ જીવિત બહાર આવી જાય તો તેને ચમત્કાર જ કહેવાય. એવું જ એક ચમત્કાર ચીનમાં થયું જ્યાં નવજાત બાળકને તેના ઘરના લોકોએ...

આ છે ભારતનો જુગાડ, ડ્રોન કેમેરાથી ખેતરોમાં કીટનાશક દવાનો છંટકાવ અને રખવાળી….જુવો ફોટોસ

આ તસ્વીર રાજસ્થાનના પાલી જિલ્લા માં મંડલી ગામના ખેતરની છે. ખેતરમાં ઉભેલા રાઈના પાક પર કીટનાશક નો છંટકાવ કરવા માટે ખેડૂત ભીખારામેં ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. તેના માટે તેમણે પોતાના...

મોરબી : માસૂમ તરુણની હત્યા તેના સગા માસાએ કરીને લાશને સંપૂર્ણ સળગાવી નાખી’તી

પત્નીના સાઢુંભાઈ સાથેના આડા સબંધની શંકાએ યુવકે નિર્દોષ બાળકની ક્રૂર હત્યા કર્યાની કબૂલાત મોરબી : મોરબીના ઘુન્ડા ગામની સીમમાં તરુણની હત્યા કરી લાશને સળગાવી દીધી હોવાનો બનાવમાં પોલીસ તપાસમાં બાળકની હત્યા તેના...

મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી જતાં 10 વર્ષની બાળકીનું મોત

મોરબીનાં લાલપર ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી તેમના ઘર નજીક પસાર થતી કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલિસે અકસ્માત મોત અંગે નોંધ કરી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe