Thursday, January 16, 2025
Uam No. GJ32E0006963

શું ISISના નિશાના પર છે ભારત ? UNના એક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો

શું ISIS હવે ભારત માટે ખતરો બની ગયું છે ? સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ ISIS/ISILના 180-200 આતંકીઓ ભારતમાં સક્રિય છે. તે દરેક આતંકીઓ કેરળ અને કર્ણાટક રાજ્યમાં ફેલાયેલા છે. ISISએ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

લાતી પ્લોટમાં લાકડાંના ડેલાની દીવાલ ધસી પડતાં ત્રણ ઘાયલ

રાજકોટ :  હાલ શહેરના લાતી પ્લોટ ૬/૩ના ખૂણે આવેલા ઇસ્માઇલજી ટીમ્બર નામના લાકડાના ડેલાની દિવાલ આજે સવારે ધસી પડતાં ત્રણ જણા ઘવાયા હતા.જેમાંથી આધેડને...

રાજકોટના વેપારીનું ૧.૧૦ કરોડનું સોનું ચોરી ચાર બંગાળી કારીગર ફરાર

રાજકોટ :  હાલ રાજકોટમાં સોની વેપારીઓએ દાગીના બનાવવા માટે આપેલુ સોનુ લઇ બંગાળી કારીગરો ભાગી જતા હોવાના કિસ્સાઓ હવે સામાન્ય થઇ ગયાં છે. વધુ...

મોરબીમાં ઉતરાયણે પતંગની દોરીથી 22 જેટલા કબુતરોના મૃત્યુ

મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની...

મોરબી જિલ્લામાં પતંગની દોરીથી 4 લોકોના ગળામાં ઇજાની ઘટના

મોરબી : હાલ મોરબી જિલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી 4 લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તહેવાર ઉપર 108ને આવતા કોલ્સમાં...

મોરબી જિલ્લામાં ઉતરાયણે ગૌમાતા માટે એક જ દિવસમાં દોઢ કરોડ રૂપિયાનુ દાન એકત્રિત

મોરબી : હાલ મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિએ લોકોએ દાન-પુન ભરપૂર પ્રમાણમાં કર્યું છે. ગૌસેવા કરતી મુખ્ય એવી 4 સંસ્થાઓને રૂ.દોઢ કરોડથી વધુનું અનુદાન મળ્યું...