Sunday, April 21, 2024
Uam No. GJ32E0006963

જાણો 62 વર્ષે પણ ટિમ કૂકે જાળવી રાખી છે ફિટનેસ, આવું છે રૂટિન

હાલ ટિમ કૂક બાળપણથી સંઘર્ષ સાથે જીવ્યા હતા. શિપયાર્ડમાં પિતા ડોનાલ્ડ કૂક અને માતા ગેરાલ્ડિન ફાર્મસીમાં કામ કરતી હતી. કૂકે પણ અનેક વર્ષો સુધી ફાર્મસીમાં કામ કર્યું તેના પહેલા તે ઘરે...

જાણો રાધિકા મર્ચન્ટના હાથમાં રહેલું નાનકડું બેગ છે લાખોનું…કિંમત છે ચોંકાવનારી

હાલ રાધિકા ક્લાસી બ્લેક સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. જો કે, તે તેણીની 'હર્મ્સ કેલીમોર્ફોઝ' બેગ હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સિલ્વર રંગની મીની બેગમાં ફ્રન્ટ ફ્લૅપ છે જેમાં સિગ્નેચર...

બનારસી સાડીમાં નીતા અંબાણીનો જુઓ રોયલ લૂક

હાલ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચમાં ઈન્ડસ્ટ્રીના અનેક મોટા સેલેબ્સ હાજર રહ્યા હતા. પરંતુ ઈવેન્ટમાં નીતા અંબાણી કેન્દ્રમાં રહ્યા. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ રોયલ બ્લૂ કલરની બનારસી સાડી પહેરી...

ટેટૂ ના શોખીન છે કોહલી…1-2 નહીં, જાણો 11 ટેટૂનો અર્થ

તેમણે પહેલું ટેટૂ માતાના નામ સરોજનું બનાવડાવ્યું છે. આ સિવાય બીજું પિતાના નામ પ્રેમનું પણ છે કોહલી શિવભક્ત છે અને તેમના ડાબા હાથ પર ભગવાન શિવનું ટેટૂ 2008માં વનડે ઈન્ટરનેશનલમાં...

સ્કીન માટે ટોનર શુકામ જરૂરી અને જાણો કેવી રીતે કરવો ઉપયોગ

ટોનર લગાવવાથી ત્વચા પણ હાઇડ્રેટ રહે છે, તેનો ઉપયોગ ડ્રાય સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. જો તમારી ત્વચા વધારે પડતી ઓઇલી હોય તો તે ઓઇલને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ટોનર ત્વચાનું...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...