Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

જાણો સફળતા મેળવવાની કળા

હાલ સમય કયારે કોઈનો આવતો નથી તેને લાવવો પડે છે, આતો બધી કાયરોની ભાષા છે, શુરવીરની નહીં. કોઈ વાર પાસાં ઉલટા પણ પડી જાય છે.જે થાય તે સારા માટે તેવું સમજીને...

મેરેજ બાદ આ કારણોથી જરૂરી છે શારીરિક સંબંધો, ખરેખર છે જાણવા જેવું

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એ પ્રશ્ન આવે છે કે શું વૈવાહિક જીવનમાં સેક્સ જરૂરી છે. અંગત સંબંધોની લગ્ન જીવન પર શું અસર પડે છે. શું કોઈ સંબંધની સફળતા અને...

WhatsAppમાં આવે છે ટૂંક સમયમાં નવું ફીચર, યુઝર્સને મળશે આ ફાયદો

જાણો Whatsapp Update: Whatsapp એ થોડા સમય પહેલા ટેબલેટ યુઝર્સને એક નવું અપડેટ આપ્યું હતું, જેમાં યુઝર્સ લેફ્ટસાઈડ ચેટ લિસ્ટ અને રાઈટ સાઈડ કોઈની સાથે ચેટ કરી શકે છે. એટલે કે...

જાણો આ અઠવાડીયા(9feb થી 15feb) નુ સાપ્તાહીક રાશિફળ (યશસા જન્માક્ષરમ્ ) વાળા પુજય...

મેષ રાશિ આ અઠવાડિયે મેષ રાશિના જાતકોએ પોતાના જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો પડશે. જો તમે આ ન કરો તો, બિનજરૂરી તકરાર ઊભી થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે...

વધતા જતા વજનને કાબૂમાં રાખવા આ જરૂરથી સેવન કરો

અચાનક આવેલા લોકડાઉનમાં ઘરે રહી વધારે ખાવાથી વજન માં વધારો થવાની શક્યતા વધી જાય છે. શું તમે પણ વજન વધવાની ચિંતામાં છો ?? તો આ જરૂરથી આ વસ્તુનું સેવન કરો.વધતા વજનને કાબૂમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...