Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

જાણો રાધિકા મર્ચન્ટના હાથમાં રહેલું નાનકડું બેગ છે લાખોનું…કિંમત છે ચોંકાવનારી

હાલ રાધિકા ક્લાસી બ્લેક સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. જો કે, તે તેણીની 'હર્મ્સ કેલીમોર્ફોઝ' બેગ હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સિલ્વર રંગની મીની બેગમાં ફ્રન્ટ ફ્લૅપ છે જેમાં સિગ્નેચર...

ઈદની ઉજવણીમાં ઘરે સરળતાથી બનાવી લો આ રેસિપિ

હાલ રમઝાનના ઉપવાસના છેલ્લા દિવસે ઈદ ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. એ વાત તો દરેકને ખબર હોય છે કે, મુસ્લિમ ભાઈ-બહેનો આ તહેવારને ખુશીથી એકબીજા સાથે મળીને ઉજવતા હોય છે. આ દિવસે...

જાણો તમારા પતિ સાથે તમારા સંબંધો કેટલા મજબૂત છે, જાણો આ 5 બાબતોથી

હાલ દરેક વ્યક્તિ પોતાના સંબંધને અતૂટ બનાવવા માંગે છે. પરંતુ ખરાબ સંજોગોના કારણે ક્યારેક સંબંધોમાં ડિસ્ટન્સ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારા માટે સમયસર જાણવું જરુરી છે કે તમારો સંબંધ કેટલો...

પહેલી મે થી લાગુ થશે TRAI નો નવો નિયમ, ફેક Call અને SMS થી...

જાણો Spam Call and SMS Filter: ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય 1 મેથી સ્માર્ટફોન યુઝર્સને મોટી રાહત આપશે. ટ્રાય દ્વારા કોલિંગ અને એસએમએસ ને લઈને એક મહત્વનો નિર્ણય...

આ હેલ્થ ટીપ્સ જે તમને રોજીદા જીવનની પરેશાનીમાં આપશે રાહત

વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ. અપચો થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...