Saturday, November 22, 2025
Uam No. GJ32E0006963

જામનગર શહેરના ચાર P.I. ની આંતરિક બદલીઓ

જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા જામનગર શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીઓના રાતોરાત હુકમ કરવામાં આવ્યા છે, જેમાં જીલ્લાની સૌથી મહત્વની માનવામાં આવતી એવી લોકલ...

જોડિયા પોલીસ પ્રજાના રક્ષણ માટે છે કે અપરાધીઓના?

કહેવાતો મંદિરનો પૂજારી અને તેના ટૂંચિયાઓ દ્વારા એક નિરાધાર મહિલાને દબાવી તેની  મરણમૂડી સમાન જમીન પચાવી પાડવાનો કારસો, અને પોલીસની આવા તત્વો પર ઢીલી નીતિ નો વાંચવા લાયક કિસ્સો 'ધ પ્રેસ ઓફ...

જામનગર: હડતાલ પરના આરોગ્ય કર્મચારીઓએ સત્યનારાયણની કથા યોજી કર્યો વિરોધ

જામનગર જિલ્લા પંચાયત ના આરોગ્ય કર્મચારીઓની છેલ્લા ઘણા સમય થી વિવિધ પડતર માંગણીઓને લઈ ને હડતાળ પર ઉતાર્યા છે. તેનો હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા લાલબંગલા સર્કલ ખાતે વિરોધ ના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...