Friday, April 26, 2024
Uam No. GJ32E0006963

જામનગર: હડતાલ પરના આરોગ્ય કર્મચારીઓએ સત્યનારાયણની કથા યોજી કર્યો વિરોધ

જામનગર જિલ્લા પંચાયત ના આરોગ્ય કર્મચારીઓની છેલ્લા ઘણા સમય થી વિવિધ પડતર માંગણીઓને લઈ ને હડતાળ પર ઉતાર્યા છે. તેનો હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા લાલબંગલા સર્કલ ખાતે વિરોધ ના...

જામનગર : મેડિકલ સ્ટોર્સ લોકોને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-ખાંસીની દવાઓ ન આપે : કલેકટર

જામનગરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પગપેસારો વધી રહ્યો છે. એક સમયે જ્યારે જામનગરમાં માત્ર એક થી બે કેસની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે કોરોના સંક્રમણની બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે...

જામનગર શહેરના ચાર P.I. ની આંતરિક બદલીઓ

જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા જામનગર શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીઓના રાતોરાત હુકમ કરવામાં આવ્યા છે, જેમાં જીલ્લાની સૌથી મહત્વની માનવામાં આવતી એવી લોકલ...

જામનગર : જોડિયા તાલુકાના બાલંભા ગામે લાખો રૂપિયાની રેતી ચોરી ઝડપાઇ

(પ્રતિનિધિ દ્વારા) જામનગર:આજરોજ તારીખ 30/૬/૨૦,ના રોજ જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ અંગે વારંવાર ફરિયાદો થઇ હતી પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ હપ્તાની લાલચે આંખ આડા કાન કરતા હતા...

જાણો જામનગર જીલ્લામાં સવારે 6 થી સાંજે 6 સુધીમાં ક્યાં કેટલો વરસાદ

જામનગર શહેર અને જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણ વાદળછાયું બન્યું હતું તેમજ બપોર બાદ કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ખાસ કરીને કાલાવડમાં સાંજે 5 થી 6 દરમિયાન 1 ઇંચ વરસાદ નોંધાયો...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...