જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ
જામનગર: આજથી જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ થયો છે ત્યારે આ મેળાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર...
રાજ્ય કક્ષાના કોરોના નોડલએ જામનગર આવી કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી
જામનગર: ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.
જામનગરમાં સતત વધતા કોરોના...
જામનગર શહેરના ચાર P.I. ની આંતરિક બદલીઓ
જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા જામનગર શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીઓના રાતોરાત હુકમ કરવામાં આવ્યા છે, જેમાં જીલ્લાની સૌથી મહત્વની માનવામાં આવતી એવી લોકલ...