Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીની વતનમાં અંતિમવિધિ કરાશે, મકરબા હેડક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા ગાર્ડ...

અમદાવાદ: ગત 10 જાન્યુઆરીના રોજ હ્રદયરોગનો હુમલો આવતા અમદાવાદના રેન્જ આઈજી કે.જી.ભાટીનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમના સ્વજનોની આવવાની રાહ હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા. જો કે આજે તેમના મૃતદેહને...

વડોદરા: પતંગ રસિકોએ પતંગ ચગવવાની સાથે ઉંધીયાની મજા માણી, 100થી વધુ પક્ષી ઇજાગ્રસ્ત, બર્ડ...

કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના બે દિવસના પર્વમાં પતંગરસિકોને પણ મોજ પડી ગઈ છે. વડોદરાવાસીઓએ વિવિધ રંગોની પતંગો ચઢાવતા આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું. પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા...

તાપી : વ્યારાની સિવિલ હોસ્પિટલના આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

તાજેતરમા તાપી વ્યારાની સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા બે મહિનાથી...

સુરેન્દ્રનગર : 16મીએ જિલ્લાના 500 આરોગ્ય કર્મીઓને 0.05 MLની રસી અપાશે, 28 દિવસ બાદ...

સુરેન્દ્રનગર: હાલ જિલ્લા માટે મંગળવારે મોડી સાંજે કોવિશિલ્ડ વેક્સિનના 9500 ડોઝ આવી પહોંચ્યા હતા. 16મીએ સુરેન્દ્રનગરના ગાંધી હૉસ્પિટલ તથા સી. યુ. શાહ મેડિકલ કૉલેજ અને ચોટીલા, ધ્રાંગધ્રા તથા લીંબડી, એમ 5...

સુરત: બર્ડ ફ્લૂના ખતરાને લઈને ઈજાગ્રસ્ત પક્ષીઓની સેવા કરનારાને PPE કિટ પહેરીને સારવાર કરવાની...

સુરતમાં પતંગના તેજ દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે. આ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...