મોરબીની કલેકટર કચેરીમાં કોરોનાનો પ્રવેશ,કચેરીને કરાઈ સેનેટાઇઝ
જમીન દફતર વિભાગના કર્મચારીનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યા બાદ વિભાગને બંધ કરી દેવાયો
મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. અહીંના એક કર્મચારીનો રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજ...
ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસ : કેસોનો આંક 756 સુધી પહોંચ્યો!!
ખેડા: તાજેતરમા જીલ્લામાં આજે વધુ ઓગણીશ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જીલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં પાંચ, તાલુકામાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ઠાસરા તાલુકાના ચાર અને મહેમદાવાદમાં ત્રણ કોરોના...
પંચમહાલ: ઘોઘંબા તાલુકામાં સીમલિયા ગામે ગોમાં નદીના પટ માંથી થતું ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા...
: પંચમહાલ:પંચમહાલ જિલ્લાના સીમલીયા ગામના માજી સરપંચશ્રી દ્રારા જણાવવામાં આવ્યું કે સીમલીયા , પાદેડી ગોમા નદીમાંથી રેતીની ચોરી બેફામ રીતે થાય છે.
એક ગાડીની પાસ ઉપર બે ત્રણ મોટી મોટી ટ્રકો...
સાબરકાંઠામાં કોરોનાના અધધ 16 હજારથી વધુ ડોઝ પહોંચ્યા
હાલ કોરોના મહામારીનો મહા રામબાણ ઈલાજ વૈજ્ઞાાનિકોને શોધી કાઢ્યો છે ત્યારે પુના સ્થિત એક મેડીકલ કંપનીએ કોરોનાની રસી વિકસાવી છે ત્યારે કેન્દ્ર સરકારે તેને માન્યતા આપ્યા બાદ આ રસીના લગભગ ૧૬...
પંચમહાલ : ગોધરાના છાવડ ગામેથી 9.87 લાખની જૂની ચલણી નોટો સાથે બે ઈસમો ઝડપાયા
પંચમહાલ: ખાતરના ઉપયોગ થકી ઉત્પાદન થતા અનાજ અને શાકભાજી (Vegetables) પણ આરોગ્યપ્રદ હોવાનું ખેડૂત જણાવી રહ્યો છે. ખેડૂતે પોતાની પાંચ એકર જમીન માટે માંડ 28 ચોરસ મીટર જગ્યામાં ઘર આંગણે જ...















