Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મહેસાણા: આર્યુવેદિક તબીબોને સર્જરીની છુટ સામે આજે હોસ્પિટલો બંધ રહેશે

હાલ રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અને નિતી આયોગની ચાર સમિતિઓ દ્વારા હાલમાં ચાલુ ચિકિત્સા પધ્ધતિઓને મીક્ષ કરી મિકસોપેથી બનાવવા જઇ રહેલ છે. જેના ઉગ્ર વિરોધમાં ઇન્ડિયન મેડીકલ એસોશિએશન દ્વારા શુક્રવારે મહેસાણામાં એલોપથી હોસ્પિટલોમાં...

મહીસાગર: સંતરામપુર બાયપાસ રોડ ઉપર કારમાંથી શંકાસ્પદ 200 કિલો ચાંદી સાથે બે આરોપી ઝડપાયા

હાલ સંતરામપુર બાયપાસ ઉપરથી કારમાં પસાર થઈ રહેલ શંકાસ્પદ કારને પોલીસે ઝડપી તપાસ કરતા કારમાંથી  અંદાજિત 200  કિલો ચાંદી અંદાજિત કિંમત રૃપિયા એક કરોડની ઝડપાઈ  હતી.સંતરામપુર પોલીસે બે આરોપી તેમજ ચાંદીનો...

હાય રે કળયુગ !! 14 વર્ષની પુત્રી પર નરાધમ પિતા દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં...

ખેડા: હાલ સાવલી તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ પોતાની જ ૧૪ વર્ષની પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તાજેતરમા સાવલી તાલુકામાં ઘોર કળિયુગનો...

જૂનાગઢ : જવાહર રોડ, એમજી રોડનું કામ શરૂ કરવા મનપામાં રજૂઆત, પુરતું પાણી મળે...

હાલ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા જવાહર રોડ અને એમજી રોડનું કામ સત્વરે ચાલુ કરવા માંગ ઉઠી છે. જો કે આ અંગે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ વેપારીઓએ મનપાના કમિશ્નરને સંબોધીને ડીએમસી...

ગીર સોમનાથ : ગીરગઢડામાં દબાણ હટાવ કામગીરી સામે વેપારીઓનો ભારે વિરોધ

ગીર સોમનાથ : હાલ ગીર ગઢડા ગામે પસાર થતા ઉના-જામવાળા સ્ટેટ હાઇવેની બન્ને બાજુ મોટા પ્રમાણમાં થયેલા દબાણને લીધે અવાર-નવાર ટ્રાફીક જામની સમસ્યાઓ થતી હોવાથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...