ઘાતક દોરીથી લોકોનું મૃત્યુ થાય તે નહિ ચલાવી લેવાય: હાઇકોર્ટ
અમદાવાદ: હાલ રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર...
રાજકોટની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનો ભોગ બન્યા કોરોના દર્દી
વૃદ્ધાના શબ્દો "મને અહીંથી લઇ જા, નહીં તો આ લોકો મારી નાખશે ,10:30 વાગ્યે ક્હ્યું "તબિયત સ્થિર છે" ; અને 30 મિનિટમાં જ મોત
કોરોના દર્દીની સારવાર બાબતની ફાઈલ આપવામાં પણ તંત્ર...
રાજ્યના 110 પોલીસ અધિકારીઓને ડીજીપી ચંદ્રકથી સન્માનિત કરાયા
રાજકોટ:અન્ય રાજયોમાં પોલીસનો જુસ્સો વધારવા માટે જે રીતે ત્યાંના DGP પ્રશંસા મેડલ એનાયત કરે છે તેવી જ રીતે ગુજરાતમાં રાજયના ડિજીપી શિવાનંદ ઝા એ એવોર્ડ આપવા શરૂઆત કરી છે. ત્યારે...
મેારબીના જુના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા
મોરબી: મોરબી તાલુકા પોલીસ મથકના ભરતદાન ગઢવી દિવ્યરાજસિંહ, રમેશભાઈ મુંધવા, નગીનદાસ નિમાવત, હિતેશભાઈ ચાવડા અને ફતેસંગ સહિતનો સ્ટાફ રાઉન્ડ હતો અને તાલુકાના નવા જાંબુડીયા ગામે સીટીઝન કોમ્પલેક્ષ પાસે પહેાંચ્યા ત્યાં જાહેરમાં...
મોરબીના ગ્રીન ચોકમા આવેલ કુબેરનાથ મંદિરનો 500 વર્ષ પુરાણો રસપ્રદ ઇતિહાસ
કુબેરનાથ મંદિરમાં 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે.
મોરબી : મોરબી શહેરની મધ્યે ગ્રીનચોક વિસ્તારમાં આવેલું ભગવાન ભોળાનાથનું કુબેરનાથ મંદિર અલૌકિક છે....




















