Friday, March 7, 2025
Uam No. GJ32E0006963

ગીર સોમનાથ: તાલાલાનાં સાત ગામોનો માર્ગ બંધ કરવાની પેરવીથી જનઆક્રોશ

ગીર સોમનાથ:  હાલ તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામેથી પસાર થતો સાત ગામના ખેડુતો તથા ગ્રામીણ પ્રજા ઉપયોગી માર્ગ બંધ કરવા રેલ્વે વિભાગે શરૂ કરેલી પેરવીથી ગ્રામીણ પ્રજા તથા ખેડુતોમાં ભારે રોષ...

ગાંધીનગર: કલોલના છત્રાલ હાઈવે પર મોડી સાંજે ખાનગી કંપનીના કર્મચારી પાસેથી રોકડા 16 લાખ...

CCTV ફૂટેજ ચેક કરવાની સાથે આરોપીની શોધખોળ આદરી છે. ગાંધીનગર: કલોલ તાલુકાના છત્રાલ હાઈવે પર બુધવારે મોડી સાંજે 16 લાખની લૂંટની ઘટના બની છે. ખાનગી કંપનીનો કર્મચારી આંગડીયા પેઢીમાંથી 16 લાખ ભરેલો...

દ્વારકા : ખંભાળિયાના સોનારડીમાં કપડા ધોતા સમયે અકસ્માતે ખાડામાં ડૂબી જતા બે કૌટુંબિક બહેનોનાં...

દેવભૂમિ દ્વારકા: તાજેતરમા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડીમાં ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે સગીરાના મોત થયા છે. ખાડામાં ડૂબી જતાં બે કૌટુંબિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ...

ડાંગ : છેલ્લા 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ...

હાલ ગુજરાતમાં સૌથી વધુ પુરુષ નસબંધીના  ઓપરેશન કરવામાં ડાંગ (Dang Gujarat) જિલ્લો અવ્વલ નમ્બર પર આવ્યો છે. વસ્તી નિયંત્રણ દેશની (Population control) સૌથી મોટી સમસ્યા છે, જેને કાબુમાં લેવા સરકાર દ્વારા વર્ષોથી...

દાહોદ: પતિએ આક્રોશમાં પ્રેમીને રહેંસી નાખ્યો

દાહોદ: તાજેતરમા મળતી માહિતી મુજબ શહેરના રેલવે કારખાનામાં ફરજાધીન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષિય સરબજીત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષિય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતાં. તેમની એકબીજાના ઘરે અવર-જવર પણ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દ્વારા શિક્ષણ બાબતે રજૂઆત

મોરબી 2 રાજકોટ તારીખ પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત શિક્ષણ સુધારણા અંગે અમો આ પત્ર લખી આપ સાહેબને જણાવવા માંગીએ...

હોળીના શુભ મુહૂર્ત વિષે જાણો માહિતી યષશા જન્માક્ષરમ્ વાળા કિશનભાઈ પંડયા પાસેથી

મોરબીના જાણીતા યશસા જન્માક્ષરમ્ વાળા પરમ શ્રધ્ધેય કિશનભાઈ પંડયા ના જણાવ્યાનુસાર હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત...

મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રા યોજાશે

મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. વિગતો મુજબ મોરબીના નવડેલા મિત્ર મંડળ દ્વારા આયોજિત દરબારગઢ થી સાંજે...