Friday, November 14, 2025
Uam No. GJ32E0006963

સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના આઠ ખરીદી કેન્દ્રો શરૂ કરાશે

સાબરકાંઠા: તાજેતરમા જિલ્લામાં આ વર્ષે હજારો હેક્ટર જમીનમાં ચોમાસુ મગફળીનું વાવેતર કરાયા બાદ હવે મગફળી પાકીને તૈયાર થઈ ગઈ છે. જેથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો...

પોરબંદર: શાળા-કોલેજની એક સત્રની ફી માફીની માંગ સાથે જિલ્લા NSUI દ્વારા ચક્કાજામ

પોરબંદર: હાલમા રાજ્યમાં શાળા-કોલેજો ક્યારે શરૂ થશે એ હજુ નક્કી નથી, શિક્ષણ કાર્ય પણ બંધ છે ત્યારે ઘણી ખાનગી શાળાઓ અને કોલેજો દ્વારા ફી ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે. ઘણી ખાનગી...

પાટણ: ટેન્કરમાંથી નીકળતું તેલ વાસણમાં ભરવા પોલીસની હાજરીમાં લોકોની પડાપડી

પાટણ જિલ્લાને અડીને પસાર થતાં કંડલા દિલ્હી નેશનલ હાઇવે પર વારાહી અને રાધનપુર વચ્ચે સવારે તેલ ભરેલા ટેન્કરને રોંગ સાઇડ આવતા ટ્રેઇલરના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઇલરના ચાલકને...

પંચમહાલ: ગોધરાથી સુરત પરત આવી રહેલા શ્રમજીવીઓની ખાનગી ટ્રાવેલ્સ અકસ્માતે પલ્ટી

પંચમહાલ: વતન ગોધરાથી સુરત પરત આવી રહેલા શ્રમજીવીઓને અકસ્માત નડ્યો. ગોધરાના પરવડી બાયપાસ પાસે અકસ્માત થયો. શ્રમજીવીઓને ઉત્તરપ્રદેશથી સુરત લઈ જઈ રહેલા ખાનગી ટ્રાવેલ્સ ગોધરાના પરવડી બાયપાસ પર પલટી ગઈ હતી ટ્રાવેલ્સના...

નવસારી : કેલિયા ડેમ છલકાતાં 3 તાલુકાના 19 ગામમાં ખુશીઓ પણ છલકાઇ

નવસારી: વાંસદા તાલુકના કેલિયા ગામે આવેલી ખરેરા નદી પર બનવવામાં આવેલો કેલિયા ડેમ છલકાતા વાંસદા, ખેરગામ અને ચીખલી ત્રણ તાલુકાના 19 ગામમાં ખુશીઓ પણ છલકાઇ છે. આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ સારો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...