Monday, July 14, 2025
Uam No. GJ32E0006963

રાજકોટઃ યુવકને છરાના ૨૦થી વધુ ઘા મારનાર પકડાઈ ગયો, જુઓ CCTV

 રાજકોટ ખાતેના રવિરત્ન પાર્ક પાસે ધોળા દિવસે એક ૪૫ વર્ષિય યુવકની એક શખ્સે ૨૦થી વધુ છરાં ભોંકી હત્યા કરી હતી. ઉપરાંત નિર્દયતાથી તેના પર બાઈક પણ ચઢાવી દીધું હતું ઘટના એવી હતી...

ગીર સોમનાથ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાટાના અભાવે દર્દીઓને પરેશાની

ગીર સોમનાથ:  તાજેતરમા ઉનાનાં સામતેર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય હેઠળ ૧૨થી ૧૫ ગામો આવતા હોય લોકો સારવાર માટે ત્યાં જાય છે. પરંતુ સાવાર માટે આવતા દર્દી૩ઓને ઈજામાં બાંધવામાં આવતા પાટાજ ન...

પોરબંદર: તંત્રની બેદરકારી:ગાંધીજીના જન્મ સ્થળ ખાતે છતમાંથી ટપકે છે વરસાદી પાણી

પોરબંદર: પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળ ખાતે રૂમની છત માંથી વરસાદી પાણી ટપકે છે જેથી તાકીદે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળમા દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાતે આવતા હતા....

મુંજકા પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ અનિતા વાઘેલા રૂ.1 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાઇ

હાલ રાજકોટ શહેર પોલીસમાં કેટલાક કર્મચારીઓ નાણાં સિવાય કામ કરતા નથી તેવી અનેક ફરિયાદો ઊઠી હતી અને આ બાબતે પોલીસ અધિકારીઓ હંમેશા સ્ટાફનો બચાવ કરતા જોવા મળ્યા હતા ત્યારે સોમવારે એસીબીની...

સોમવાર અને શિવરાત્રીનો શુભયોગ: વિવિધ રાશીના જાતકો અભિષેક કરી પૂણ્યતા પામશે

ભોલેનાથને રીઝવવા માટે તલ, દૂધ, દહી, મધ કે વિવિધ ફળના રસનો અભિષેક કરવાથી તન,મન, ધનની પ્રાપ્તીથાય મહાવદ તેરસને સોમવાર તા.૪ના દિવસે શિવરાત્રી છે આ વર્ષે શિવરાત્રી અને સોમવારનો સંગમ હોવાથી આ વર્ષની શિવરાત્રીનું મહત્વ વધી જશે.શિવરાત્રીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરીને પોતાની રાશી પ્રમાણે મહાદેવજી ઉપર વિવિધ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe