Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

જૂનાગઢ : કેશોદમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ , નીચાણવાળા વિસ્તારોમાં 2...

જૂનાગઢ : તાજેતરમાં કેશોદમાં આજે વહેલી સવારે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે કેશોદના નીચાણવાળા વિસ્તારમાં 2થી...

જામનગર: બર્ધનચોકમાં નગરસેવિકાએ વેપારીઓ સાથે મળી જાતે કચરો ઉપાડ્યો!!

જામનગર: તાજેતરમા જામનગર મહાનગરપાલિકાનુ સોલીડ વેસ્ટ ખાતુ ખુદ કચરા જેવુ છે જેની સાબિતી આજે બર્ધન ચોકમાં જોવા મળી હતી જેમાં દશ દિવસથી કચરાના ઢગલાથી ત્રાહિત વ્યાપારીઓએ કોપોર્રેટર થતા તંત્રને અનેક રજુઆતો કરવા...

ગીર સોમનાથ: વેરાવળ-સોમનાથ ઊપર શ્રાવણે શિવકૃપા : સાડા પાંચ ઈંચ વરસાદ

ગીર સોમનાથ: વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં પાંચથી આઠ ઈંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર, રોડમાં પાણી ભરાયેલ હતા, જન જીવન ઠપ થઈ ગયું હતું. હિરણ ડેમ છલોછલ ભરાી ગયો છે. વેરાવળ સોમનાથ...

ગાંધીનગર : રાજ્યમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ...

ગાંધીનગર. તાજેતરમા બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.ઘટનાને પગલે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે...

પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી

રાજકોટ: પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી કરવામા આવેલ છે લોકોને બંધારણીય અધિકારો જેવાકે આરોગ્ય, શિક્ષણ, અને સરકારી તામામ કાયદાઓથી જાગૃત થાય અને અન્યાય સામે અવાજ ઉઠાવે તે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...