Sunday, May 11, 2025
Uam No. GJ32E0006963

જૂનાગઢ : કેશોદમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ , નીચાણવાળા વિસ્તારોમાં 2...

જૂનાગઢ : તાજેતરમાં કેશોદમાં આજે વહેલી સવારે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે કેશોદના નીચાણવાળા વિસ્તારમાં 2થી...

જામનગર: બર્ધનચોકમાં નગરસેવિકાએ વેપારીઓ સાથે મળી જાતે કચરો ઉપાડ્યો!!

જામનગર: તાજેતરમા જામનગર મહાનગરપાલિકાનુ સોલીડ વેસ્ટ ખાતુ ખુદ કચરા જેવુ છે જેની સાબિતી આજે બર્ધન ચોકમાં જોવા મળી હતી જેમાં દશ દિવસથી કચરાના ઢગલાથી ત્રાહિત વ્યાપારીઓએ કોપોર્રેટર થતા તંત્રને અનેક રજુઆતો કરવા...

ગીર સોમનાથ: વેરાવળ-સોમનાથ ઊપર શ્રાવણે શિવકૃપા : સાડા પાંચ ઈંચ વરસાદ

ગીર સોમનાથ: વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં પાંચથી આઠ ઈંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર, રોડમાં પાણી ભરાયેલ હતા, જન જીવન ઠપ થઈ ગયું હતું. હિરણ ડેમ છલોછલ ભરાી ગયો છે. વેરાવળ સોમનાથ...

ગાંધીનગર : રાજ્યમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ...

ગાંધીનગર. તાજેતરમા બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.ઘટનાને પગલે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે...

પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી

રાજકોટ: પડધરી તાલુકાના લોકજાગૃતિ મંચના પ્રમુખ તરીકે મહેશ બાલા ની વરણી કરવામા આવેલ છે લોકોને બંધારણીય અધિકારો જેવાકે આરોગ્ય, શિક્ષણ, અને સરકારી તામામ કાયદાઓથી જાગૃત થાય અને અન્યાય સામે અવાજ ઉઠાવે તે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...