Thursday, May 15, 2025
Uam No. GJ32E0006963

ઘાતક દોરીથી લોકોનું મૃત્યુ થાય તે નહિ ચલાવી લેવાય: હાઇકોર્ટ

અમદાવાદ: હાલ રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર...

આણંદની યુવા સમિતિના અભિયાનમાં 50 સભ્યોએ ઓનલાઈન શિક્ષણથી વંચિત 200 બાળકોને શિક્ષિત કર્યા

આણંદ: હાલ કોરોના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આણંદ શહેરમાં જુદી જુદી 5 જેટલી જગ્યાઓ પર જઇને મોબાઇલ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ વંચિત રહેલા ગરીબ બાળકોને 50 જેટલા...

ગીર સોમનાથ: તાલાલાનાં સાત ગામોનો માર્ગ બંધ કરવાની પેરવીથી જનઆક્રોશ

ગીર સોમનાથ:  હાલ તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામેથી પસાર થતો સાત ગામના ખેડુતો તથા ગ્રામીણ પ્રજા ઉપયોગી માર્ગ બંધ કરવા રેલ્વે વિભાગે શરૂ કરેલી પેરવીથી ગ્રામીણ પ્રજા તથા ખેડુતોમાં ભારે રોષ...

નવસારી: જર્જરિત અહિંસા સર્કલ અડધી કિંમતે વેચવાનું નથી !

નવસારી પાલિકામાં વધુ એક સર્કલ વિવાદે ચડ્યું છે, જેમાં નગરપાલિકા પાસે આવેલા અહિંસા સર્કલ લોકભાગીદારીથી બનાવાયું હતું, તે અહિંસા સર્કલની દિવાલ 21મીની રાત્રિનાં અજાણ્યા વાહને અડફેટે તૂટી ગઇ હતી. જેનું સમારકામ...

બસ પર હુમલાની થોડી ક્ષણો પહેલા જ શહીદે બનાવ્યો હતો આ વિડીયો, કહેવા માંગતા...

14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આખો દેશ જવાનોની શહાદતનો શોક મનાવી રહ્યો છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો હતો જ્યારે જવાનોની ગાડીનો કાફલો કેમ્પ જઈ રહ્યો હતો....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe