Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ

જામનગર: આજથી જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ થયો છે ત્યારે આ મેળાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર...

હવે દેશભરમાં કોઈ પણ ઈમરજન્સી સેવા માટે એક જ હેલ્પલાઇન નંબર 112 રહેશે

હેલ્પલાઇનના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 11 કરોડની ફાળવણી આજે મુખ્યમંત્રી હેલ્પલાઇનનો પ્રારંભ કરાવશે યૂટિલિટી ડેસ્ક: ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની કોઇપણ ઇમરજન્સી માટે હવે એક જ...

રાજકોટઃ યુવકને છરાના ૨૦થી વધુ ઘા મારનાર પકડાઈ ગયો, જુઓ CCTV

 રાજકોટ ખાતેના રવિરત્ન પાર્ક પાસે ધોળા દિવસે એક ૪૫ વર્ષિય યુવકની એક શખ્સે ૨૦થી વધુ છરાં ભોંકી હત્યા કરી હતી. ઉપરાંત નિર્દયતાથી તેના પર બાઈક પણ ચઢાવી દીધું હતું ઘટના એવી હતી...

બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું-”શું આ ધરતી પર તમારાથી પણ કોઈ ધનવાન છે?”...

જણાવી દઈએ કે સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું કે,”શું આ ધરતી પર તમારાથી અન્ય પણ કોઈ ધનવાન છે?” બિલ ગેટ્સ એ જવાબ આપ્યો કે-હા, એક વ્યક્તિ છે જે આ...

રાજકોટના તબીબ ડો.ગજેન્દ્ર મેહતાને કોરોના હોવાની અફવાથી સાવધાન

સોશ્યલ મીડિયામાં ફરતા અફવારૂપ મેસેજથી સાવધાન રહેવા તબીબની અપીલ (સુનિલ રાણપરા દ્વારા) રાજકોટ: રાજકોટમાં દીવાનપરામાં આવેલ જી.યુ મહેતા ક્લિનિક ના તબીબ ડો. ગજેન્દ્ર મહેતાને કોરોના હોવાં ખોટા સામાચારો સોસિયલ મીડિયા માં ફરી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...