આણંદ: કોંગ્રેસ સમિતિમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા !!
આણંદ: તાજેતરમાં કોરોના મહામારીને લઇને મીટીંગ સહિતના કાર્યક્રમો સોશ્યલ ડિસ્ટનસિંગ સહિતના નિયમોનું પાલન કરવા માટે અનેક વખત જાહેરાતો કરવામાં આવી રહી છે.નેતાઓ પણ સામજીક અંતર જાળવવામાટે જનતાને અપીલો કરી રહી છે. ત્યારે...
સાવધાન ! ચીની વાયરસ ભારતમાં ઘુસ્યો
નવી દિલ્હી, તા. 6 : ચીનમાં અજંપો સર્જનાર કોરોના જેવા હ્યુમન મેટાન્યૂમો વાયરસ (એચએમપીવી)એ સોમવારે કર્ણાટક અને ગુજરાતમાં ઘૂસણખોરી કરીને ભારતમાં ઉચાટ ફેલાવ્યો છે.
કર્ણાટક અને તામિલનાડુમાં બે-બે ગુજરાત અને બંગાળમાં એક-એક...
સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસુ પાકનું વાવેતર ઘટયુ
હાલ મોરબી રેલવે સ્ટેશનથી પસાર થતી ડેમુ, અને નવલખી લાઈનની ગુડ્સ ટ્રેનને કારણે મોરબીના સામાકાંઠા વિસ્તાર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર દિવસભર નટરાજ ફાટકે ટ્રાફિક પ્રશ્ન સર્જાય છે. જેના કાયમી ઉકેલ...
સાબરકાંઠા : જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી ઈલોલનો આર્મીમેન નિવૃત્ત થઇ પ્રાપ્ત ફરતા ગ્રામજનોએ DJના તાલે...
સાબરકાંઠા : માં ભોમની રક્ષા કાજે સરહદ પર રક્ષણ કરતા સૈનિકો પ્રત્યે દેશ ઉમ્મીદ રાખતો રહ્યો છે.
સૈનિકોના જોમ અને જુસ્સાના કારણે ભારતીય નિરાંતથી ઊંઘી શકે છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા...
સુરેન્દ્રનગર: દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના કચેરી બહાર ધરણાં
સુરેન્દ્રનગર: હાલ રાજ્યમાં વધતી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં સુરેન્દ્રનગર...