Saturday, February 1, 2025
Uam No. GJ32E0006963

રાજ્ય કક્ષાના કોરોના નોડલએ જામનગર આવી કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી

જામનગર: ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર  આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. જામનગરમાં સતત વધતા કોરોના...

રાજકોટ: TikTok ના પ્રેમીઓ માટે હવે ChaChaChaનો વિકલ્પ, રાજકોટના યુવકે બનાવી ટીકટોક જેવી જ...

રાજકોટ: ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તણાવના કારણે કેન્દ્ર સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં tiktok જેવી એપ્લિકેશન નો પણ સમાવેશ થાય છે. ત્યારે ચાઈનીઝ...

ખૂનના ગુન્હામાં નાસતા ફરતા ઠેબચડા ગામના 3 શખ્સોને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ...

રાજકોટ શહેરના ઠેબચડા ગામ ખાતે ગઇ તા. ૨૯/૦૧/૨૦૧૮ ના રોજ ઠેબચડા ગામના દરબાર જ્ઞાતી તથા કોળી જ્ઞાતીના લોકોને જમીન વીવાદ ના પ્રશ્ને ઝઘડો થતા જેમા લખધીરસિંહ નવુભા જાડેજા ઉવ ૫૭ રહે....

રાજકોટની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન લોકોના ભોજનમાં ઈયળ નીકળી !!

રાજકોટની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન ફેસેલિટીમાં હોબાળો થયો હતો. દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા છે. ભોજનના સમયે તેમાં ઈયળ નીકળતા ત્યાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો....

સ્ટેન્ડિગ કમિટીમાં લેવાયો નિર્ણય : જામનગરમા નહિ યોજાય લોકમેળો

જામનગર:  રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે અને દિવસે ને દિવસે જામનગરમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા કેસો ની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

રાજકોટ : TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટે 3 આરોપીના જામીન મંજૂર કર્યા : સાગઠિયા સહિત 3ના...

રાજકોટ: હાલ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીન ફગાવી દીધા છે....

મોરબી: અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦...

મોરબીથી મહાકુંભ જવા ઇચ્છતા લોકોને 3 યાત્રિકોની સલાહ

મોરબી : હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો લ્હાવો કરોડો લોકો લઇ રહ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 300થી વધુ લોકો હાલ મહાકુંભમાં સ્નાન કરી અલગ અલગ...

રોડને નુકસાની પહોચાડવા બદલ PGVCLને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ

મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય...

રાજકોટમાં કાલે મહાત્મા ગાંધી નિર્વાણ દિને 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકોને મહાત્મા...

રાજકોટ :  હાલ મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ માન. પ્રધાનમંત્રી...