જામનગર : મેડિકલ સ્ટોર્સ લોકોને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-ખાંસીની દવાઓ ન આપે : કલેકટર
જામનગરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પગપેસારો વધી રહ્યો છે. એક સમયે જ્યારે જામનગરમાં માત્ર એક થી બે કેસની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે કોરોના સંક્રમણની બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે...
સોમવાર : રાજકોટમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 653
રાજકોટના શહેરી વિસ્તારમાં તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૪ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.આ સાથે શહેરમાં કુલ કેસનો આંકડો 653 પર...
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા કોરોના સંક્રમિત
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
હાલ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ.સહિત સંપર્કમાં...
રાજકોટ: ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને જાતમહેનત ઉઠાવી
(અલનસીર માખાણી) રાજકોટ: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને રાશનકીટ તેમજ ગરીબ ઘરની દીકરીઓને ભણતરમાં ઉપયોગી મોબાઈલ લઇ આપ્યો હતો.
પ્રાપ્ત વિગતોનુસાર રાજકોટમાં સેવાભાવી યુવાન અને હનુમાન મઢી પાસે 'સોના બાઈટ'...
જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ
(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને...