સુરેન્દ્રનગરના ઝાલાવાડની અદાલતોમાં લોકોને ટેમ્પરેચર ગનથી ચકાસણી કરવામાં આવી રહી છે
સુરેન્દ્રનગરઃ માહિતી મુજબ ગુજરાતમા વડી અદાલતના સરક્યુલર અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ અદાલતોમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવાની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરાઇ છે.
સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ જજ એસ.વી.પીન્ટોએ જણાવ્યુ કે, કોર્ટ કેમ્પસમાં પ્રવેશ દ્વાર...
તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈડેમે તેની સંપૂર્ણ સપાટી વટાવી દીધી
તાપી: તાજેતરમા દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈડેમે તેની સંપૂર્ણ સપાટી વટાવી. ઉકાઈડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચ્યો.
ડેમની હાલની સપાટી 345.00 ફૂટે પહોંચી છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ઉકાઈડેમ 100 ટકા ભરાઈ...
રાજકોટમાં કાલે મહાત્મા ગાંધી નિર્વાણ દિને 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકોને મહાત્મા...
રાજકોટ : હાલ મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું...
અમદાવાદમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંગ અને મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર
અમદાવાદ: હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં...
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં 12 જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં...