અમરેલીના સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે....
રાજકોટની સીનર્જી હોસ્પિટલને 50 હજારનો દંડ
રાજકોટ: હાલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હોસ્પિટલો જે દર્દીઓ સાથે ખોટું કરતી હોય તો તેની ફરિયાદો સાંભળવામાં આવે છે અને તે બાદ...
દાહોદ: કોરોનાના નવા 18 કેસ નોંધાયા
તાજેતરમા દાહોદમાં સોમવારના રોજ કોરોના પોઝિટિવના નવા 18 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 307 સેમ્પલો પૈકી સુરેખાબેન કટારા, કૃષ્ણકાંત સોની, અરવિંદ કિશોરી, પંકજ ભુરીયા, સુરેશ...
સાબરકાંઠામાં કોરોનાના અધધ 16 હજારથી વધુ ડોઝ પહોંચ્યા
હાલ કોરોના મહામારીનો મહા રામબાણ ઈલાજ વૈજ્ઞાાનિકોને શોધી કાઢ્યો છે ત્યારે પુના સ્થિત એક મેડીકલ કંપનીએ કોરોનાની રસી વિકસાવી છે ત્યારે કેન્દ્ર સરકારે તેને માન્યતા આપ્યા બાદ આ રસીના લગભગ ૧૬...
રાજકોટમાં કાલે મહાત્મા ગાંધી નિર્વાણ દિને 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકોને મહાત્મા...
રાજકોટ : હાલ મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું...