Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ: ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ મોટો હોબાળો

રાજકોટ : તાજેતરમાં  શહેરની ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ હોબાળો મચી ગયો હતો. વેપારી અને દંડ ફટકારનાર અધિકારી-કર્મચારી સામ સામે આવી ગયા હતા. વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે...

રાજકોટમાં પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી !!

રાજકોટ: હાલ બુટલેગરો પોલીસ સામે પણ થવા લાગ્યાં હોય તેમ રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકીની અંદર ઘુસી પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. હું નવા થોરાળાનો ગૌરવ...

રાજકોટ: આરોગ્ય વિભાગ થયું દોડતું, ફરાળી ખાદ્યપદાર્થોના વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ

રાજકોટ: પવિત્ર શ્રાવણ માસ તથા તેમાં આવતા તહેવારો દરમિયાન રાજકોટ શહેરના મોટાભાગના પ્રજાજનો ઉપવાસ રહેતા છે, ઉપવાસમાં ફરાળ તરીકે કેળા તથા ફરાળી લોટમાંથી બનાવેલી વાનગીઓનો ઉપયોગ કરતા હોય છે. વધુ નફો મેળવવા...

આનંદો : E-KYC વગર પણલાભાર્થીઓને મળશે રાશન

રાજકોટ, તા. 31 ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડમાં સમાવિષ્ટ દરેક લોકોનું એ કહેવાય સી કરવાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની ડેડલાઈન 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી પરંતુ...

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં 12 જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...