Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

રાજકોટના તબીબ ડો.ગજેન્દ્ર મેહતાને કોરોના હોવાની અફવાથી સાવધાન

સોશ્યલ મીડિયામાં ફરતા અફવારૂપ મેસેજથી સાવધાન રહેવા તબીબની અપીલ (સુનિલ રાણપરા દ્વારા) રાજકોટ: રાજકોટમાં દીવાનપરામાં આવેલ જી.યુ મહેતા ક્લિનિક ના તબીબ ડો. ગજેન્દ્ર મહેતાને કોરોના હોવાં ખોટા સામાચારો સોસિયલ મીડિયા માં ફરી...

રાજકોટ: ભૂકંપના આંચકે હલતી કાર CCTV કેમેરામાં કેદ

(સુનિલ રાણપરા) રાજકોટ: ભૂકંપના આંચકે હાલતી કાર CCTV કેમેરામાં થી કેદ થઇ હતી ઉલ્લેખનીય છે કે ગઈકાલે આવેલ આંચકાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ માં ધરા ધ્રુજી હતી ત્યારે ગઈકાલે આવેલ ભૂકંપના આંચકાને પગલે એક...

રાજકોટ: ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ મોટો હોબાળો

રાજકોટ : તાજેતરમાં  શહેરની ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ હોબાળો મચી ગયો હતો. વેપારી અને દંડ ફટકારનાર અધિકારી-કર્મચારી સામ સામે આવી ગયા હતા. વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે...

રાજકોટ: TikTok ના પ્રેમીઓ માટે હવે ChaChaChaનો વિકલ્પ, રાજકોટના યુવકે બનાવી ટીકટોક જેવી જ...

રાજકોટ: ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા તણાવના કારણે કેન્દ્ર સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં tiktok જેવી એપ્લિકેશન નો પણ સમાવેશ થાય છે. ત્યારે ચાઈનીઝ...

રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શાપરના કારખાનામાં દરોડો

તાજેતરમા રાજકોટ રૂરલ એલસીબીએ સતત બીજા દિવસે પત્તાપ્રેમીઓ પર ધોંસ બોલાવી છે. મંગળવારે રાત્રે લોધીકાના રાવકીમાં કમઢીયાના ધવલ ભુવાજી સહિત 7 લોકોને જુગાર રમતા બાદ બુધવારે રાત્રે શાપરના કારખાનામાં જુગાર રમતા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...